એપ્રિલ 1, 2025 9:55 એ એમ (AM)

printer

મધ્યપ્રદેશના 19 ધાર્મિક શહેર અને વિસ્તારોમાં આજથી દારૂબંદી અમલમાં આવશે

મધ્યપ્રદેશમાં, ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર અને મૈહર સહિત 19 ધાર્મિક નગરો અને વિસ્તારોમાં આજથી દારૂબંદી અમલમાં આવશે. સરકારી અધિકારીએ પુષ્ટિ કરી કે, આ વિસ્તરોમાં તમામ દારૂની દુકાનો અને બાર બંધ રહેશે. સલ્કનપુર, કુંડલપુર અને બંદકપુર સહિતના ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ નિર્ણય, વિસ્તારના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.