માર્ચ 14, 2025 7:40 પી એમ(PM)
9
ભારતે ‘પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ’માં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેમને ધિરાણ આપવામાં આગેવાની લીધી છે
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે ભારતે 'પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ'માં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેમને ધિરાણ આપવામાં આગેવાની લીધી છે. આનાથી દેશની આબોહવા પરિવર્તન સામેની લડાઈ ઝડપી બની છે. નવી દિલ્હીમાં 'ક્લાયમેટ ચેન્જ - રિસ્ક એન્ડ ફાઇનાન્સ' વિષય પર એક સેમિનાર...