માર્ચ 14, 2025 7:11 પી એમ(PM)

views 5

અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામની મંજૂરી આપવામાં આવી

અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામની મંજૂરી આપવામાં આવી. તે અંતર્ગત પૂર્વ ઝોનનાં નિકોલ વોર્ડમાં ગોપાલ ચોકથી જીવનવાડી ડ્રેનેજ પંપીગ સ્ટેશન, ડ્રેનેજ લાઈન માટે રૂપિયા બે કરોડ 27 લાખના કામોને મંજૂરી આપવામાં આવી.આ ઉપરાંત શહેરનાં વિવિધ માર્ગ પર મશીન હૉલ કવર ફીટ ક...

માર્ચ 14, 2025 2:18 પી એમ(PM)

views 7

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે. અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે, સોનગઢના મામલતદાર અને ભૂ-સ્તર વિભાગની ટુકડી દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન સુરતના પલસાણા તાલુકાના તુંડી ગામની એક એજન્સી દ્વારા કરાતી ખનીજ ચોરી પકડવામાં આવી છે. સ્થળ પરથી સાત હજાર ટ...

માર્ચ 14, 2025 2:16 પી એમ(PM)

views 8

રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધુળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે

રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધુળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દેવભૂમિદ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે, દ્વારકાધીશ મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. દરમિયાન સમગ્ર મંદિર જય દ્વારકાધીશ અને જય રણછોડ જેવા નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ...

માર્ચ 14, 2025 1:47 પી એમ(PM)

views 11

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. ગઈ કાલે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી પુટિને ...

માર્ચ 14, 2025 1:30 પી એમ(PM)

views 9

રાજકોટમાં આવેલા એક અપાર્ટમૅન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ અપાર્ટમૅન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે, શૉર્ટ સર્કિટના કારણે અપાર્ટમૅન્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે શહેરના A.C.P. બી. જે. ચૌધરીએ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. આગની જાણ થતાં અગ્...

માર્ચ 14, 2025 1:15 પી એમ(PM)

views 24

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ IML T20 ક્રિકેટમાં, ઇન્ડિયા માસ્ટર્સે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ IML T20 ક્રિકેટમાં, ઇન્ડિયા માસ્ટર્સે ગઈકાલે રાયપુરમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ પર 94 રનથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. યુવરાજ સિંહે આક્રમક અડધી સદી ફટકારી, જ્યારે ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમે ચાર વિકેટ ઝડપી હતી. ઇન્ડિયા માસ્ટર્સે કેપ્ટન સચિન તેંડુલકરની 42 રનની મજબૂત શરૂ...

માર્ચ 14, 2025 1:06 પી એમ(PM)

views 14

ટ્રેનના અપહરણમાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાનનાં આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા

તાજેતરમાં ટ્રેન અપહરણમાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાનના આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાનના આરોપો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોને સ્પષ્ટપણે નકારે છે. તેમણે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આત...

માર્ચ 14, 2025 1:03 પી એમ(PM)

views 26

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રણ દિવસની મુલાકાત માટે આસામ પહોંચશે, જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીમાં રાત્રિ રોકાણ કરશે. આવતી કાલે સવારે, મિઝોરમ જતા પહેલા શ્રી શાહ અત્યાધુનિક પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન ક...

માર્ચ 14, 2025 1:01 પી એમ(PM)

views 15

તામિલનાડુનાં બજેટમાં રૂપિયાનું પ્રતીક બદલવા બદલ મુખ્યમંત્રી સ્ટાલિનની આકરી ટીકા

તામિલનાડુમાં બજેટમાં રૂપિયાના પ્રતિકને બદલવાના ડીએમકેના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની ચારેકોરથી ટીકાઓ થઇ રહી છે..કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન દ્વારા ટ્વિટર પર એક પોસ્ટમાં મૂળ રૂપિયાના પ્રતીકને તમિલ રૂપિયા સાથે બદલવા બદલ ડીએમકે સરકારની ટીકા કરી છે. નાણામંત્રીએ ડીએમ...

માર્ચ 14, 2025 12:56 પી એમ(PM)

views 12

આજે દેશભરમાં ધુળેટીની પંરપરાગત રીતે ઉંમગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

આજે દેશભરમાં રંગોનાં પર્વ ધુળેટીની પંરપરાગત રીતે ઉંમગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં વ્રજ મંડળથી માંડીને અયોધ્યા ધામ સુધી લોકો ધુળેટીનાં રંગે રંગાઈ ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ગોરખપુરમાં ભગવાન નૃસિંહ વિશ્વ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવ...