ફેબ્રુવારી 26, 2025 6:51 પી એમ(PM)

views 14

બિહારમાં આજે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સાત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો

બિહારમાં આજે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સાત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. પટનાના રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ભાજપના સાત ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા. શપથ લેનારા નવા મંત્રીઓમાં સંજય સરાવગી, કૃષ્ણ કુમાર મન્ટુ, ડૉ. સુનીલ કુમાર, મોતીલાલ પ...

ફેબ્રુવારી 26, 2025 6:50 પી એમ(PM)

views 15

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક આજે શંકાસ્પદ આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક આજે શંકાસ્પદ આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. ઓલ ઈન્ડિયા રેડિયોના જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ફલ ગામ નજીક જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ત્યાંથી પસાર થઈ રહેલા સૈન્ય વાહન પર ગોળીબાર કર્યો હતો. ...

ફેબ્રુવારી 26, 2025 6:44 પી એમ(PM)

views 8

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગેનબિટકોઈન કૌભાંડમાં લગભગ 24 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગેનબિટકોઈન કૌભાંડમાં લગભગ 24 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે.સીબીઆઈએ જણાવ્યું હતું કે આ કેસમાં દિલ્હી, પુણે, નાંદેડ, કોલ્હાપુર, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ, મોહાલી, ઝાંસીઅને હુબલી સહિત 60થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન, CBI એ 23.94 ક...

ફેબ્રુવારી 26, 2025 6:43 પી એમ(PM)

views 9

ગુજરાતના સુરતના કાપડ બજારમાં એક  આગ લાગી હતી

ગુજરાતના સુરતના કાપડ બજારમાં એક  આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આઠસોથી વધુ દુકાનોને અસર થઈ છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમ...

ફેબ્રુવારી 26, 2025 2:29 પી એમ(PM)

views 8

મહીલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે સાંજે બેંગુલરુમાં યુપી વોરિયર્ઝ અને મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે

મહીલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે સાંજે બેંગુલરુમાં યુપી વોરિયર્ઝ અને મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે. સાંજે સાડા સાત વાગે મેચ શરૂ થશે. ગઈકાલે દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. બેંગલુરુનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 127...

ફેબ્રુવારી 26, 2025 2:28 પી એમ(PM)

views 7

ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે

ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે મેચ શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક રહેશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જશે.

ફેબ્રુવારી 26, 2025 2:27 પી એમ(PM)

views 8

સુદાનમાં ઉત્તરી ઓમદુરમાનમાં વાડી સીદ ખાતે લશ્કરનાં વિમાનમથક પાસેનાં રહેણાંક વિસ્તારમાં સુદાનની સેનાનું એક વિમાન તૂટી પડતાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો સહિત 20થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા

સુદાનમાં ઉત્તરી ઓમદુરમાનમાં વાડી સીદ ખાતે લશ્કરનાં વિમાનમથક પાસેનાં રહેણાંક વિસ્તારમાં સુદાનની સેનાનું એક વિમાન તૂટી પડતાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો સહિત 20થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. સૈન્યનાં સૂત્રોએ જણાવ્યું કે, ટેકનિકલ કારણોસર વિમાન તૂટી પડ્યું હોવાની શક્યતા છે. મૃતકોમાં ખાર્ટુમના સિનિયર કમ...

ફેબ્રુવારી 26, 2025 2:26 પી એમ(PM)

views 16

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ- CBSE વર્ષ 2025-26થી ધોરણ 10ની બૉર્ડની પરીક્ષા 2 વાર યોજવાનું આયોજન કરી રહ્યું છે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ- CBSE વર્ષ 2025-26થી ધોરણ 10ની બૉર્ડની પરીક્ષા 2 વાર યોજવાનું આયોજન કરી રહ્યું છે. બૉર્ડે આ માટે તૈયાર કરેલો મુસદ્દા અંગે નવ માર્ચ સુધી મંતવ્ય મગાવ્યા છે. મુસદ્દામાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચ સુધી અને બીજી પરીક્ષા મે મહિનામાં યોજવાનો પ્રસ્તાવ છે. CBSEએ જણાવ્યું,...

ફેબ્રુવારી 26, 2025 2:24 પી એમ(PM)

views 13

બિહારમાં આજે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે

બિહારમાં આજે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. પટનાના રાજભવન ખાતે યોજાનારા સમારોહમાં અનેક નવા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતા છે. આજે અચાનક જ મહેસુલ અને જમીન સુધારણા મંત્રી ડૉક્ટર દિલિપ કુમાર જયસ્વાલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે....

ફેબ્રુવારી 26, 2025 2:22 પી એમ(PM)

views 10

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે, આકાશવાણીએ હંમેશા લોકોને દેશની સંસ્કૃતિ સાથે જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને જાહેર પ્રસારણકર્તા તરીકે તેની જવાબદારી ખૂબ ગંભીરતાથી લે છે

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે, આકાશવાણીએ હંમેશા લોકોને દેશની સંસ્કૃતિ સાથે જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને જાહેર પ્રસારણકર્તા તરીકે તેની જવાબદારી ખૂબ ગંભીરતાથી લે છે. મહાકુંભના અંતિમ દિવસે તેમના સંદેશમાં, શ્રી સહગલે કહ્યું કે, 48-દિવસના પ્રસારણ દરમિયાન, આકાશવાણીની કુંભવાણી ચેનલે ...