ફેબ્રુવારી 26, 2025 2:21 પી એમ(PM)

views 11

મહાશિવરાત્રિનાં પાવન પર્વ પર આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે વહેલી સવારથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે આવી રહ્યા છે

મહાશિવરાત્રિનાં પાવન પર્વ પર આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે વહેલી સવારથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે આવી રહ્યા છે. આ પ્રસંગે 20 ક્વિન્ટલ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મહાકુંભમાં અંતિમ મુખ્ય સ્નાનવિધીમાં શ્રધ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈને ઉત્તરપ્રદેશ સરકારે તમામ વ્યવસ્થા ક...

ફેબ્રુવારી 26, 2025 2:19 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્ર આઝાદીની ચળવળમાં બલિદાન, હિંમત અને સંઘર્ષથી ભરેલા વીર સાવરકરના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.

ફેબ્રુવારી 26, 2025 2:18 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ ગુજરાતનાં પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ ગુજરાતનાં પ્રવાસે આવશે.સુશ્રી મુર્મૂ આજે સાંજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે. અહી પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સુશ્રી મુર્મૂનું સ્વાગત કરાશે. તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વ્યૂઈંગ ગૅલેરી, પ્રદર્શનકક્ષ, લાઈટ ઍન્ડ સાઉન્ડ શૉ નીહાળશે. ત્યારબાદ રાષ...

ફેબ્રુવારી 26, 2025 9:07 એ એમ (AM)

views 17

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ગઈકાલે દિલ્હી વિધાનસભાના બીજા દિવસે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં કેગનો...

ફેબ્રુવારી 26, 2025 9:02 એ એમ (AM)

views 13

ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે.

ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે મેચ શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક રહેશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બાહર નીકળી જશે. દરમિયાન ગઇકાલે રાવલપિંડીમાં દક્ષિણ...

ફેબ્રુવારી 26, 2025 8:50 એ એમ (AM)

views 13

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયા યુક્રેનના રશિયાના કબજા હેઠળના વિસ્તારોની દુર્લભ ખનીજો અમેરિકાને આપવા તૈયાર છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયા યુક્રેનના રશિયાના કબજા હેઠળના વિસ્તારોની દુર્લભ ખનીજો અમેરિકાને આપવા તૈયાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા, યુક્રેનને સમર્થનના બદલામાં તેના ખનિજ સંસાધનો મેળવવાનાં કરારને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. એવા અહેવાલોને પગલે પુતિનનું ...

ફેબ્રુવારી 26, 2025 8:45 એ એમ (AM)

views 13

હોકી FIH પ્રો લીગમાં ભારતની મહિલા ટીમે ભુવનેશ્વરનાં કલિંગા સ્ટેડિયમમાં ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ સામે શૂટ આઉટમાં રોમાંચક વિજય મેળવ્યો હતો.

હોકી FIH પ્રો લીગમાં ભારતની મહિલા ટીમે ભુવનેશ્વરનાં કલિંગા સ્ટેડિયમમાં ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ સામે શૂટ આઉટમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. હાફ ટાઇમમાં નેધરલેન્ડ્સ 2-0થી આગળ હતું. જો કે, ભારતે દિપીકા અને બલજીત કૌરનાં ગોલની મદદથી રમતમાં મજબૂત પુનરાગમન કર્યું હતું, જ્યારે નેધરલેન્ડ્સ વતી મારિજિન વી...

ફેબ્રુવારી 26, 2025 10:31 એ એમ (AM)

views 2

રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.

રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાના નાગેશ્વર મંદિર સહિત રાજ્યના અનેક અગ્રણી શિવમંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે. અમારાં સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે, સોમનાથ મંદિરમાં ભક્ત...

ફેબ્રુવારી 26, 2025 8:39 એ એમ (AM)

views 16

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશની એક દિવસીય મુલાકાતે જશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશની એક દિવસીય મુલાકાતે જશે. તેઓ કામલે જિલ્લાના બોસિમલા ખાતે પ્રથમ વખત આયોજિત સંયુક્ત મેગા ન્યોકુમ યુલો ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે ન્યોકુમ એ રાજ્યના ન્...

ફેબ્રુવારી 26, 2025 8:37 એ એમ (AM)

views 18

આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે.

આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે. 45 દિવસનાં આ આદ્યાત્મિક મેળાવડામાં અત્યાર સુધી આશરે 65 કરોડ થી વધુ શ્રધ્ધાળુઓએ મુલાકાત લીધી છે. ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી 1 કરોડ 11 લાખ શ્રધ્ધાળુઓ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આજે શિવરાત્રિનાં અંતિમ મુખ્ય સ્નાન માટે ઉત્તરપ્રદે...