ફેબ્રુવારી 26, 2025 2:21 પી એમ(PM)
11
મહાશિવરાત્રિનાં પાવન પર્વ પર આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે વહેલી સવારથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે આવી રહ્યા છે
મહાશિવરાત્રિનાં પાવન પર્વ પર આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે વહેલી સવારથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે આવી રહ્યા છે. આ પ્રસંગે 20 ક્વિન્ટલ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મહાકુંભમાં અંતિમ મુખ્ય સ્નાનવિધીમાં શ્રધ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈને ઉત્તરપ્રદેશ સરકારે તમામ વ્યવસ્થા ક...