રમતગમત

મે 14, 2025 9:19 એ એમ (AM)

views 11

બેડમિન્ટનમાં ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ આજે બેંગકોકમાં થાઇલેન્ડ ઓપનના મુખ્ય ડ્રોમાં તેમના અભિયાનની શરૂઆત કરશે

બેડમિન્ટનમાં ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ લક્ષ્ય સેન, પ્રિયાંશુ રાજાવત, ઉન્નતિ હુડ્ડા, માલવિકા બંસોદ અને મહિલા ડબલ્સ જોડી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી આજે બેંગકોકમાં થાઇલેન્ડ ઓપનના મુખ્ય ડ્રોમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.પુરુષ સિંગલ્સમાં વિશ્વ ક્રમાંક 18ના લક્ષ્ય સેન તેની પ્રારંભિક મેચમાં આયર્લ...

મે 13, 2025 9:09 એ એમ (AM)

views 16

જુનાગઢનાં ખેલાડી જેન્સી કાનાબાર જૂન મહિનામાં શરૂ થનારી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

જુનાગઢનાં ખેલાડી જેન્સી કાનાબાર આગામી જૂન મહિનામાં લંડન ખાતે શરૂ થનારી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જુનાગઢના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે, 13 વર્ષનાં ખેલાડી જેન્સી કાનાબાર ચાર વર્ષનાં હતાં ત્યારથી જ ટૅનિસ પ્રત્યેના આકર્ષણના કારણે તેમના પિતાએ તેમને તાલીમ આપી. આ ખેલ...

મે 13, 2025 7:39 એ એમ (AM)

views 7

BCCIએ IPL 17 મે-એ ફરી શરૂ થવાની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ-IPL 17મે ના રોજ ફરી શરૂ થવાની જાહેરાત કરી છે. ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી નવ મે ના રોજ IPL ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17મે ના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ...

મે 12, 2025 1:27 પી એમ(PM)

views 18

ચૌદ વર્ષની લાંબા કારકિર્દી બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તેની નિવૃત્તિની જહેરાત સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૧૪ વર્ષની શાનદાર સફરનો અંત આવ્યો છે.કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી.. વિરાટે ટેસ્ટ ક્રિકેટ ૧૨૩ મેચોમાં ૪૬.૮૫ ની સરેરાશથી નવ હજાર ૨૩૦ રન બનાવ્યા છે.. પોતાની ૧૪ વર્ષની ટેસ્ટ...

મે 11, 2025 3:34 પી એમ(PM)

views 12

IPLની બાકીની મેચ માટે સુધારેલું સમયપત્રક નક્કી કરવા આજે BCCIની બેઠક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, બોર્ડના અધિકારીઓ અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આજે સ્થગિત કરાયેલી ટી-20 લીગને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ શક્ય સમયપત્રક અંગે ચર્ચા કરશે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બોર્ડે શુક્રવારે IPL સ્થગિત કરી દીધી હતી. સ્પર્ધામાં હજુ 16 મેચ બા...

મે 11, 2025 8:45 એ એમ (AM)

views 10

IPL લીગને પૂર્ણ કરવા સુધારેલું સમય-પત્રક નક્કી કરવા આજે બી.સી.સી.આઇ.ની બેઠક યોજાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, બોર્ડના અધિકારીઓ અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આજે સ્થગિત કરાયેલી ટી-20 લીગને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ શક્ય સમયપત્રક અંગે ચર્ચા કરશે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બોર્ડે શુક્રવારે IPL સ્થગિત કરી દીધી હતી. સ્પર્ધામાં હજુ 16 મેચ બા...

મે 10, 2025 2:07 પી એમ(PM)

views 9

શાંઘાઈમાં તીરંદાજી વિશ્વ કપ સ્ટેજ ટુ માં ભારતે ત્રણ ચંદ્રક જીત્યા

આજે શાંઘાઈમાં તીરંદાજી વિશ્વ કપ સ્ટેજ ટુમાં ભારતે ત્રણ ચંદ્રક જીત્યા છે. પુરુષોની ટીમ - અભિષેક વર્મા, ઓજસ દેવતાલે અને ઋષભ યાદવે ફાઇનલમાં મેક્સિકોને 232-228થી હરાવ્યું. અગાઉ, ટીમે સેમિફાઇનલમાં ડેનમાર્ક અને ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવ્યું હતું. મહિલા કમ્પાઉન્ડ ફાઇનલમાં, જ્યોતિ સુરેખા વેન્નમ, મધુરા...

મે 9, 2025 7:31 પી એમ(PM)

views 17

નવી દિલ્હીમાં નિશાનબાજી સ્પર્ધામાં મહારાષ્ટ્રના બે ખેલાડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો.

નવી દિલ્હીના ડૉક્ટર કર્ણી સિંઘ શૂટિંગ રૅન્જમાં ચાલી રહેલી નિશાનબાજી સ્પર્ધામાં મહારાષ્ટ્રના પાર્થ રાકેશ માને અને શમ્ભવી શ્રવણ ક્ષીરસાગરે 10 મીટર ઍર રાઈફલ મિશ્ર ટીમ-યુવા વર્ગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ રમતમાં શંભવીએ બીજો સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો. જ્યારે કર્ણાટકના હૃદય શ્રી કોન્ડૂર અ...

મે 9, 2025 2:15 પી એમ(PM)

views 11

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સલામતીના કારણોસર આઇપીએલ રદ કરાઈ

આઇપીએલને સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે.. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આઇપીએલ રદ કરવામાં આવી છે. સલામતીના કારણોસર આ નિર્ણય કરાયો હોવાનું બીસીસીઆઇએ જાહેર કર્યું છે. પ્રાથમિક અહેવાલ અનુસાર હવે જે બાકી રહેલી મેચ સ્થિતિ સામાન્ય થયા બાદ રમાડવામાં આવશે

મે 9, 2025 9:50 એ એમ (AM)

views 11

ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રવિવારે રમાનારી IPL મેચને સલામતીનાં કારણોસર અમદાવાદમાં ખસેડાઈ

રવિવારે બપોરે હિમાચલ પ્રદેશનાં ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની રમાનારી મેચને સલામતીનાં કારણોસર હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે. મેચ મૂળ કાર્યક્રમ મુજબ બપોરે 3-30 વાગ્યે શરૂ થશે.ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.