ડિસેમ્બર 9, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:56 પી એમ(PM)
6
ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કામગીરી કરવા મુખ્યમંત્રીએ એસીબીને આહ્વાન કર્યુ છે
ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કામગીરી કરવા મુખ્યમંત્રીએ એસીબીને આહ્વાન કર્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે ભ્રસ્ટાચાર સામેની લડાઇમાં રાજ્ય સરકાર તમારી પડખે રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય લાંચ - રૂશ્વત વિરોધી દિવસ પ્રસંગે...