પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 19, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:47 પી એમ(PM)

views 4

છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો

છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સફળ થયેલા ખેડૂતો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને આત્મા પ્રૉજેક્ટના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં 10 જેટલા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓના પ્રદર...

ડિસેમ્બર 19, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:43 પી એમ(PM)

views 6

વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે

વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, SOGએ ગ્રીન પાર્કમાં આવેલા જિન્નતનગર વિસ્તારના એક ઘરમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન દોઢ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ, માદક પદાર્થનો જથ્થો ...

ડિસેમ્બર 19, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:42 પી એમ(PM)

views 7

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. જ્યારે ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે એમ રેલવે વિભાગની યાદીમાં જણાવાયું છે. વિભાગે જણા...

ડિસેમ્બર 19, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:35 પી એમ(PM)

views 3

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘બે રાહત પેકેજને મળી રાજ્યના 7 લાખ 15 હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધા તેમના બૅન્ક ખાત...

ડિસેમ્બર 19, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:33 પી એમ(PM)

views 6

વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું

વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતેથી “પોષણ ઉત્સવ- 2024”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં શ્રીમતી બાબરિયાએ કહ્યું કે, ‘આ ઉત્સવ રાજ્યકક્ષા, ઝોનકક્ષા, તમામ જિલ્લા-મહાનગરપાલિકા કક્ષા...

ડિસેમ્બર 19, 2024 4:18 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:18 પી એમ(PM)

views 2

પશ્ચિમ રેલવે વિભાગની આવતીકાલની વડનગરથી દોડતી વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ કલોલ-ખોડિયાર થઈને જશે

પશ્ચિમ રેલવે વિભાગની આવતીકાલની વડનગરથી દોડતી વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ કલોલ-ખોડિયાર થઈને જશે. અમદાવાદ-પાલનપુર વિભાગના ઝૂલાસણ-કલોલ મથક વચ્ચે આવેલા બ્રિજ પર કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ ટ્રેન કલોલ-ગાંધીનગર કેપિટેલ-ખોડિયારની જગ્યાએ પરિવર્તિત માર્ગ પર દોડશે અને ગાંધીનગર ક...

ડિસેમ્બર 19, 2024 4:16 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:16 પી એમ(PM)

views 5

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શહીદ સ્મારક ખાતે આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શહીદ સ્મારક ખાતે આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન દીવના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ તથા સેનાના જવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાએ ઉપસ્થિત લોકોને દમણ-દીવ અને ગોવાને કઈ રીતે આ...

ડિસેમ્બર 19, 2024 4:12 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:12 પી એમ(PM)

views 3

પંચમહાલ જિલ્લામાં પૂરવઠા વિભાગે 73 બનાવટી રાશનકાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે

પંચમહાલ જિલ્લામાં પૂરવઠા વિભાગે 73 બનાવટી રાશનકાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, ‘આઠ ફેબ્રુઆરી 2024એ ગોધરાણી ધી નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની રાહતદરના અનાજની દુકાન પર પૂરવઠા વિભાગની ટુકડીએ તપાસ કર...

ડિસેમ્બર 19, 2024 4:10 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:10 પી એમ(PM)

views 3

રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે

રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે હાસ્ય કલાકારોના જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. જામનગર સહિત દેશભરમાં તેમણે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.

ડિસેમ્બર 19, 2024 4:08 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:08 પી એમ(PM)

views 5

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમની આ કામગીરી જોવા કેન્દ્રીય ક્ષય વિભાગની ટુકડીએ આજે ગાંધીનગર સેક્ટર 24 આંગણવાડીની મુલાકાત લીધી હતી. દરમિયાન કેન્દ્રીય ટુકડીએ ક્ષય રોગ સામે ચાલી રહેલા 100 દિવસની ઝૂંબેશ અંતર્ગત થતી કામગી...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.