પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 19, 2025 8:09 એ એમ (AM)

views 18

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે આરોગ્યસંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે જ્યારે શૈક્ષણિક સંશોધન એક સમયે આર્કાઇવ્સ સુધી મર્યાદિત હતું, ત્યારે હવે વાસ્...

જાન્યુઆરી 19, 2025 8:05 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તેનું...

જાન્યુઆરી 18, 2025 7:20 પી એમ(PM)

views 12

સમગ્ર રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયા

મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, અરવલ્લી જિલ્લામાં સાંસદ શોભના બારૈયા, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ ...

જાન્યુઆરી 18, 2025 7:17 પી એમ(PM)

views 11

આકાશવાણી અમદાવાદનાં ઈજનેરી વિભાગનાં મદદનીશ ઈજનેર રાજીવ કુમારનું ગઈરાત્રે આકસ્મિક અવસાન થયું

આકાશવાણી અમદાવાદનાં ઈજનેરી વિભાગનાં મદદનીશ ઈજનેર રાજીવ કુમારનું ગઈરાત્રે આકસ્મિક અવસાન થયું છે. તેઓ છેલ્લા 24 વર્ષથી આકાશવાણીમાં સેવારત હતાં. ગઈરાત્રે તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં લઈ જવાયા હતાં,પરંતુ બચાવી શકાયાં ન હતાં.

જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM)

views 8

રાજ્ય સરકાર દ્વારા 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સૉલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા 45 કરોડ 37 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી અપાઈ

રાજ્ય સરકાર દ્વારા 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સૉલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા 45 કરોડ 37 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી અપાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી નગરપાલિકાઓને સહાય ફાળવવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવાયું કે, વીજળી બિલ ખર્ચમાં ઘટાડા સાથે નગરપાલિકાઓમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ...

જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન પવનની દિશા દક્ષિણ પૂર્વ તરફથી પૂર્વ દિશા તરફ રહેશે. તેમજ ધીમી ગતિએ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી ઓછું 8.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે આગામી 24 કલાકમાં 8...

જાન્યુઆરી 18, 2025 7:15 પી એમ(PM)

views 8

GPSCની વર્ગ એક અને બેની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. અત્યાર સુધી GPSCની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે. ખોટા પ્રશ્નના જવાબમાં વાંધો ઉઠાવવા અંગે ફીના વિરોધ મ...

જાન્યુઆરી 18, 2025 7:14 પી એમ(PM)

views 10

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે નવસારી મહાનગરપાલિકાના સેવા સુવિધા સહકાર નામક પ્રતિકનું અનાવરણ કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે નવસારી મહાનગરપાલિકાના સેવા સુવિધા સહકાર નામક પ્રતિકનું અનાવરણ કર્યું. દરમિયાન શ્રી પાટીલે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે 13 મોટા વાહન, આઠ ટ્રેક્ટર-ટ્રેલર એમ કુલ 21 અને જિલ્લા માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

જાન્યુઆરી 18, 2025 7:13 પી એમ(PM)

views 14

રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. આ માટે 13 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી 33 હજાર 863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઑનલાઈન નોંધણી પ્રક્રિયા કાર્યરત છે. પહેલી માર્ચથી શરૂ થનારી ઘઉંની ખરીદી માટે 194 ખરીદ કેન્દ્ર...

જાન્યુઆરી 18, 2025 7:12 પી એમ(PM)

views 10

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંશોધનપત્રનો યોગ્ય ઉપયોગ કરવા સરકાર તૈયાર”

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં ગરીબ લોકો પોતાના આરોગ્ય અંગે ચિંતા કરી શકશે તેવું વિચારી શકતા નહતા, પરંતુ આજે સારી આરોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે, એક સમયે શૈક્ષણિક સંસ્થાઓના સંશોધનપત્ર એક જગ્યાએ સલામત રીતે પડ્યા રહેતા હતા, પરંતુ આજે તેનો યોગ્ય ઉપયોગ થ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.