પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 3, 2025 7:42 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 7:42 પી એમ(PM)

views 10

ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ કરાવ્યો

ભાવનગર ખાતે આજે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ અંતર્ગત વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ થયો. જવાહર મેદાન ખાતે આજથી ૬ જાન્યુઆરી સુધી યોજાનારા આ મેળાને ખુલ્લો મુકતા બાંભણીયાએ જણાવ્યું કે 5G જેવી ઉભરતી ટેક્નોલોજીઓ આવનારા દિવસોમાં આપણા ઉદ્યોગો અનેવ્યવસાયોને વ...

જાન્યુઆરી 3, 2025 7:40 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 7:40 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, રાષ્ટ્ર નિર્માણમાં આજના યુવાનો પોતાની સહભાગિતા દર્શાવી શકે તે માટે યુવાનોને સક્ષમ નેતૃત્વ શિખવાડવું ખૂબ જરૂરી છે કારણ કે સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે યોજાયેલા જાહેર નેતૃત્વ અંગેના પ્રશિક્ષણના ત્રીજા તબ...

જાન્યુઆરી 3, 2025 7:37 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 7:37 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનો ઉદ્ધાટન કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં આવતીકાલે ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનો ઉદ્ધાટન કરશે.રમતગમત મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું છે કે, વર્ષ 2010 માં 13 લાખ રમતવીરોની સહભાગીથી આરંભ થયેલા ખેલ મહાકુંભમાં આજે 71 લાખ 30 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.આ ખેલ મહાકુંભમાં અંડર 9 શ્રેણીથી માંડીને અબોવ 60 શ્રેણી સુધ...

જાન્યુઆરી 3, 2025 3:29 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 3:29 પી એમ(PM)

views 2

ગૃહ વિભાગે ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નું અલગ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે

ગૃહ વિભાગે ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નું અલગ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે.ટૂંક સમયમાં SMC માટે એક અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે અને રાજ્ય કક્ષાનું આ એક જ પોલીસ સ્ટેશન હશે.આ પોલીસ સ્ટેશનમાં સમગ્ર રાજ્ય અને વિદેશની સ્પર્શતા ગુનાઓ દાખલ કરવામાં આવશે અને પ્રતિ નિયુક્તિ ઉપર PSI અને PI ની ન...

જાન્યુઆરી 3, 2025 3:27 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 3:27 પી એમ(PM)

views 3

દાહોદ એ આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી

દાહોદ એ આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી.તે અંતર્ગત 31 જાન્યુઆરી સુધી જિલ્લામાં જાહેર જગ્યામાં રસ્તા પર માર્ગ સલામતી સંબંધિત જનજાગૃતિ તેમજ રોડ ચેકિંગ જેવા વિવિધ કર્યો હાથ ધરાશે.આ તકે દાહોદ એ આરટીઓ સી.ડી પટેલે માહિતી આપતા કહ્યું કે, તમામ વાહન ચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવું, અને કાર...

જાન્યુઆરી 3, 2025 3:23 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 3:23 પી એમ(PM)

views 4

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે ગઈકાલે રાત્રે પંચ મહોત્સવ કાર્યક્રમનો કેબિનેટ મંત્રી કુબેરભાઇ ડિંડોરે શુભારંભ કરાવ્યો હતો

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે ગઈકાલે રાત્રે પંચ મહોત્સવ કાર્યક્રમનો કેબિનેટ મંત્રી કુબેરભાઇ ડિંડોરે શુભારંભ કરાવ્યો હતો.ચાલુ વર્ષે પાંચ દિવસને બદલે ત્રણ દિવસના પંચ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સ્થાનિક પર્યટનને વેગ મળે તે માટે ટેન્ટ સિટી,ક્રાફટ ...

જાન્યુઆરી 3, 2025 3:20 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 3:20 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫’ પ્રજાજનો માટે ખુલ્લો મૂક્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫' પ્રજાજનો માટે ખુલ્લો મૂક્યો હતો.22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં મુલાકાતીઓ QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પ્ચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે.નાગરિકોની માંગન...

જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM)

views 8

વિજય રૂપાણીને રાજસ્થાનના અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં ચૂંટણી અધિકારી બનાવાયા

ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખો અને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી માટે અધિકારીઓની નિમણૂક કરી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામ...

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 9

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશ...

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 4

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ન...