પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 1, 2025 7:28 પી એમ(PM)

views 14

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂતોએ નોંધણી કર્યા બાદ અરજીની નકલ અને દસ્તાવેજ નાયબ બાગાયત નિયામકની કચેરી, વડોદરા ખાતે રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા કચેરીની યાદીમાં જણાવાયું...

ફેબ્રુવારી 1, 2025 7:29 પી એમ(PM)

views 417

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ધારાસભ્ય, વિધાનસભાના અધિકારી તેમજ કર્મચારીઓ અને શાળાના બાળકોએ શ્રી તૈયબજીને પુષ્પ અર્પણ કર્યા હતા....

ફેબ્રુવારી 1, 2025 7:25 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરાનાં નવલખી મેદાન ખાતેથી મેરેથૉન દોડને પ્રસ્થાન કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરાનાં નવલખી મેદાન ખાતેથી મેરેથૉન દોડને પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે. ઉપરાંત મુખ્યમંત્રી વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, પાંચ કિલોમીટરની મેરેથૉન દોડની 12મી આવૃત્તિ માટે અત્યા...

ફેબ્રુવારી 1, 2025 7:23 પી એમ(PM)

views 18

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 35 ઉમેદવારીપત્ર ભરાયાં છે. ભાજપના 17 અને કોંગ્રેસના 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ધણપ અને ઉવારસદ-એક બેઠક પરથી અપક્ષ ઉમેદવારોએ પણ પત્ર ભર્યું છે. અત્યાર સુધી 225 ઉમેદવારીપત્રનું વિતરણ કરા...

ફેબ્રુવારી 1, 2025 7:20 પી એમ(PM)

views 10

પશ્ચિમ રેલવેએ 5 ફેબ્રુઆરીએ હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યા

પશ્ચિમ રેલવેએ 5 ફેબ્રુઆરીએ હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યા છે. આ ટ્રેન ભાવનગર મથકે તેના નિર્ધારિત સમયથી 25 મિનિટ પહેલા બપોરે 12 વાગ્યે પહોંચશે. ઉપરાંત માર્ગમાં આવતા મથક પર પણ આ ટ્રેન વહેલી પહોંચશે, જેનાથી સમય બચશે.

ફેબ્રુવારી 1, 2025 7:18 પી એમ(PM)

views 12

સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને બે હજાર બસો કરોડ રૂપિયાનાં ખર્ચે છ માર્ગીય એટલે કે, સિક્સ લૅન બનાવાશે

સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને બે હજાર બસો કરોડ રૂપિયાનાં ખર્ચે છ માર્ગીય એટલે કે, સિક્સ લૅન બનાવાશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ- ઔડાના સ્થાપના દિવસ નિમિત્તે આજે કરાયેલી જાહેરાતથી અંદાજે એક લાખ વાહનચાલકનો સમય બચશે અને ટ્રાફિકમાંથી રાહત મળશે તેમ અમદાવાદ મહાનગર...

ફેબ્રુવારી 1, 2025 7:16 પી એમ(PM)

views 7

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારે મહીસાગરની વીરપુર સ્વામી વિવેકાનંદ શાળા ખાતે મહિલાઓ માટેના સ્તન અને ગર્ભાશય કેન્સરના નિ:શુલ્ક નિદાન માટેની શિબિરનો પ્રારંભ કરાવ્યો

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારે મહીસાગરની વીરપુર સ્વામી વિવેકાનંદ શાળા ખાતે મહિલાઓ માટેના સ્તન અને ગર્ભાશય કેન્સરના નિ:શુલ્ક નિદાન માટેની શિબિરનો પ્રારંભ કરાવ્યો, જેમાં એક હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી.

ફેબ્રુવારી 1, 2025 7:13 પી એમ(PM)

views 9

ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા રાજ્ય સરકાર લેઝર ફેન્સિંગનો પાઈલટ પ્રૉજેક્ટ શરૂ કરશે. – વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ

રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું, “ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા રાજ્ય સરકાર લેઝર ફેન્સિંગનો પાઈલટ પ્રૉજેક્ટ શરૂ કરશે. તેમજ રાજ્ય સરકાર A.I. એટલે કે, કૃત્રિમ બુદ્ધમત્તા ટેક્નોલૉજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવા વિચાર કરી રહી છે. ડાંગના સાપુતારા ખાતે આંતરરાજ્ય અને કેન્દ્રશાસિત ...

ફેબ્રુવારી 1, 2025 7:11 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવી આવકાર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવી આવકાર્યું હતું. તેમણે કહ્યું, “રાજ્યની ભાગીદારીથી દેશના ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લામાં શરૂ થનારી પ્રધાનમંત્રી ધન-ધાન્ય યોજનાથી એક કરોડ 70 લાખ ખેડૂતોને મદદ મળશે અને ગ્રામીણ વિકાસ...

ફેબ્રુવારી 1, 2025 7:09 પી એમ(PM)

views 10

રાષ્ટ્રીય છાત્ર સેનાના ગુજરાત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી, દમણ અને દીવના નવનિયુક્ત એડિશનલ ડાયરેક્ટર જનરલ રાયસિંહ ગોદારાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

NCC એટલે કે, રાષ્ટ્રીય છાત્ર સેનાના ગુજરાત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી, દમણ અને દીવના નવનિયુક્ત એડિશનલ ડાયરેક્ટર જનરલ રાયસિંહ ગોદારાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. દરમિયાન શ્રી દેવવ્રતે મેજર જનરલ ગોદારાને શુભકામનાઓ પાઠવી, ભારતીય સેનામાં તેમના યોગદાનની પ્રશંસા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.