પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 5, 2025 3:28 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 3:28 પી એમ(PM)

views 4

શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ (લવ-કુશ)ની વિવિધ મહિલા પાંખોનું પંચામૃત- પાંચમું અધિવેશન આજે અમદાવાદમાં યોજાયું હતું

શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ (લવ-કુશ)ની વિવિધ મહિલા પાંખોનું પંચામૃત- પાંચમું અધિવેશન આજે અમદાવાદમાં યોજાયું હતું. પાટીદાર બહેનો સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર અને આર્થિક રીતે પગભેર રીતે થાય તે માટે રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

જાન્યુઆરી 5, 2025 3:24 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 3:24 પી એમ(PM)

views 1

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આંજણાધામ નિર્માણનું કાર્ય સમાજ શક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની પ્રેરણા આપનારું છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આંજણાધામ નિર્માણનું કાર્ય સમાજ શક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની પ્રેરણા આપનારું છે. ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા ખાતે આંજણાધામનાં શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સંકુલ સમાજના યુવાનોનાં કારકિર્દી ઘડતરની સાથે સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું કા...

જાન્યુઆરી 5, 2025 3:22 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 3:22 પી એમ(PM)

views 5

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને ઓળગી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની અડફેટે આવી જતાં 3 જણાંના મોત થયા

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને ઓળગી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની અડફેટે આવી જતાં 3 જણાંના મોત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ગભીર ઇજાગ્રસ્ત પરિવારને રેલ્વે સ્ટાફ અને સ્થાનિક લોકોએ મદદ ...

જાન્યુઆરી 5, 2025 3:21 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 3:21 પી એમ(PM)

views 3

પોરબંદર કોસ્ટગાર્ડનાં વિમાનમથકે આજે હેલિકોપ્ટર તૂટી પડતાં ચાલક દળનાં ત્રણ સભ્યોનું મૃત્યુ થયાનાં અહેવાલ

પોરબંદર કોસ્ટગાર્ડનાં વિમાનમથકે આજે હેલિકોપ્ટર તૂટી પડતાં ચાલક દળનાં ત્રણ સભ્યોનું મૃત્યુ થયાનાં અહેવાલ છે. અમારા પોરંબદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, આજે સવારે સાડા દસ કલાકે કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન તૂટી પડ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થતાંની સાથે જોરદા...

જાન્યુઆરી 5, 2025 8:19 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:19 એ એમ (AM)

views 3

બનાસકાંઠાના સુઈગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

બનાસકાંઠાના સુઈગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નશામુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, મેડિકલ ઓફિસરો અને આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તબીબી અધિકારીએ જણાવ્યું...

જાન્યુઆરી 5, 2025 8:18 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:18 એ એમ (AM)

views 3

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી.

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. ધોરડો અને ધોળાવી...

જાન્યુઆરી 5, 2025 8:17 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:17 એ એમ (AM)

views 3

બીસીસીઆઇ દ્વારા આયોજીત અંડર 23 સ્ટેટ-એ-ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ ગુજરાત અને છત્તીસગઢ ટીમ વચ્ચે કોલકાતા ખાતે રમાઈ હતી.

બીસીસીઆઇ દ્વારા આયોજીત અંડર 23 સ્ટેટ-એ-ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ ગુજરાત અને છત્તીસગઢ ટીમ વચ્ચે કોલકાતા ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમ 183 રને જીતી હતી. પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતે 9 વિકેટે 316 રન કર્યા હતા. જયમીત પટેલે 84 રન રિષિ પટેલે 78 રન અને ક્રિષ ગુપ્તાએ 46 રન કર્યા હતા. વિકલ્પ તિવારીએ બે વ...

જાન્યુઆરી 5, 2025 8:15 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:15 એ એમ (AM)

views 7

જૂનાગઢમાં આજે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ.

જૂનાગઢમાં આજે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 1 હજાર 207 સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. આજે સવારે 7 વાગેની આસપાસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાયો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ 10 વિજ...

જાન્યુઆરી 5, 2025 8:14 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:14 એ એમ (AM)

views 6

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો.

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો. વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં માનક કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ મેળાનું આયોજન કરાયું હતું.. ભારતીય માનક બ્યુરોનાં ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજ...

જાન્યુઆરી 5, 2025 8:12 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:12 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજ દ્વારા નિર્માણધીનમાં ભવાની સંસ્થાન માટેની જમીનમાં સરકાર દ્વારા વિશેષ રાહ આપવામાં આવી છે. જે અંગે આભાર પ્રકટ કરવા આ કાર્યક્રમનું...