ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 15, 2024 8:12 એ એમ (AM)

પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ જીએમડીસી મેદાનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનની મ...

સપ્ટેમ્બર 14, 2024 7:56 પી એમ(PM)

દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસ ટી વિભાગ દ્વારા બે હજાર બસો જેટલી વધારાની બસો દોડાવાશે.

દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસ ટી વિભાગ દ્વારા બે હજાર બસો જેટલી વધારાની બસો દોડાવાશે. રાજ્ય ગૃહમં...

સપ્ટેમ્બર 14, 2024 7:55 પી એમ(PM)

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું છે

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વા...

સપ્ટેમ્બર 14, 2024 7:54 પી એમ(PM)

અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ ...

સપ્ટેમ્બર 14, 2024 7:52 પી એમ(PM)

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું હતું

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત  રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું હતું.વધુમાં વધુ કેસોન...

સપ્ટેમ્બર 14, 2024 7:51 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરા...

સપ્ટેમ્બર 14, 2024 7:48 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરનાં રોજ બપોર બાદ અમદાવાદ પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરનાં રોજ બપોર બાદ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે ...

સપ્ટેમ્બર 14, 2024 7:46 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના  દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના  દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્...

સપ્ટેમ્બર 14, 2024 7:42 પી એમ(PM)

રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે

રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ...

સપ્ટેમ્બર 14, 2024 3:48 પી એમ(PM)

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે.મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક ...

1 413 414 415 416 417 507

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ