પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 7, 2025 7:07 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:07 પી એમ(PM)

views 4

નર્મદા જિલ્લાના બે તાલુકા નાંદોદ અને ડેડીયાપાડામાં હાથીપગાના કેસો નોંધાયા

નર્મદા જિલ્લાના બે તાલુકા નાંદોદ અને ડેડીયાપાડામાં હાથીપગાના કેસો નોંધાયા છે. જોકે આ રોગનો ચેપના ફેલાય એ માટે ફાઈલેરિયા (હાથીપગા) નર્મદા મુક્ત બનાવવા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત 10થી 12 ફેબ્રુઆરી ત્રણ દિવસ આરોગ્ય કેન્દ્રો દ્વારા ઠેર ઠેર દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે કેન્દ્ર સરકાર દ્વારા વ...

ફેબ્રુવારી 7, 2025 6:46 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:46 પી એમ(PM)

views 8

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો. કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં રમતોનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ કુલ૧૧૦, અસ્થિવિષયક ધરાવતા ખેલાડીઓ કુલ ૩૫૪, તેમજ શ્રવણમંદ કુલ ૧૦૨ ખેલાડીઓ ભાગ લીધો ...

ફેબ્રુવારી 7, 2025 6:43 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:43 પી એમ(PM)

views 7

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય ‘મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025’ યોજાશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય 'મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025' યોજાશે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે. જેમાં શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્યઉત્પા...

ફેબ્રુવારી 7, 2025 6:36 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:36 પી એમ(PM)

views 5

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો. જેમાં ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન, પાવાગઢમાં 24 લાખથી વધુ પ્રવાસીઓએ, ગિરનારમાં સાડા 7 લાખથી વધુ જ્યારે અંબાજીરોપ-વેનો સાડા 15 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે. દરમિયાન છ...

ફેબ્રુવારી 7, 2025 6:32 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:32 પી એમ(PM)

views 6

ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે. અમદાવાદમાં 'ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન' વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવમાં ...

ફેબ્રુવારી 7, 2025 7:10 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:10 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ. આ પહેલા શ્રીપટેલે બડે હનુમાનજી મંદિરના દર્શન કરી પૂજા કરી હતી. દરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઊભા કરાયેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રી પટેલે યાત્રાળુઓ ...

ફેબ્રુવારી 7, 2025 6:28 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:28 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને યુનિવર્સિટી બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને યુનિવર્સિટી બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. ઈરમાના ડાયરેક્ટર ઉમાકાંત દાસે તેમનીપ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઈરમા માટે ગૌરવની બાબત છે કે અમારી સંસ્થા ને યુનિવર્સિટી નો દરજ્જો મળશે તેમણે વધુમાં ઉમેર્યુંહતું કે સંસ્થા ખાતે...

ફેબ્રુવારી 7, 2025 6:26 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:26 પી એમ(PM)

views 3

નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના સંયુક્ત ઉપક્રમે”અગ્નિવીર પ્રોજેક્ટ” અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું

નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના સંયુક્ત ઉપક્રમે"અગ્નિવીર પ્રોજેક્ટ" અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક વિભાગના આચાર્ય પરેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર સેના અને "અગ્નિપથ યોજના"...

ફેબ્રુવારી 7, 2025 6:25 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:25 પી એમ(PM)

views 12

પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં કુરિયર મારફતેગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા

પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં કુરિયર મારફતે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષનગર વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ કુરિયર ઓફિસ પર વૉચગોઠવવામાં આવી હતી. પોલીસે ઓડિશાથી આવેલા પાર્સલમાંથી 1.21 લાખનીકિંમતનો 12 કિલોથીવધુ ગાંજાનો જથ્થો જપ્...

ફેબ્રુવારી 7, 2025 6:21 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:21 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે પી એમ વિશ્વકર્મા યોજના માટે જાગરૂકતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે પી એમ વિશ્વકર્મા યોજના માટે જાગરૂકતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું. સૂક્ષ્મ લઘુ મધ્યમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારાઆ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં માછીમારોને જાળ અને હોડી બનાવવાની યોજનાની સમજણ અપાઈ. આ અંગે પીએમ વિશ્વકર્મા યોજનાના નોડલ અધિકારી માનવેંદુ દા...