પ્રાદેશિક સમાચાર

માર્ચ 6, 2025 7:29 પી એમ(PM)

views 8

જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે.

જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે. જળસંચય અંગેના બિન સરકારી સંકલ્પની ચર્ચામાં સહભાગી થતાશ્રી બાવળીયાએ જણાવ્યું કે સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા...

માર્ચ 6, 2025 7:28 પી એમ(PM)

views 7

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવે અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરીયાના નામ જાહેર કરાયા છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરાઇ. જામનગર શહેર ભાજપ અધ્યક્ષ તરીકે કોર્પોરેટર ...

માર્ચ 6, 2025 7:27 પી એમ(PM)

views 16

રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ 2002થી સતત પ્રથમ રહ્યું છે. – શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ 2002થી સતત પ્રથમ રહ્યું છે. માત્ર છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા 13 લાખ 86 હજારથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવા...

માર્ચ 6, 2025 7:25 પી એમ(PM)

views 28

વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજયની 2 લાખ 78 હજારથી વધુ દીકરીઓને લાભ અપાશે.

વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજયની 2 લાખ 78 હજારથી વધુ દીકરીઓને લાભ અપાશે. કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1 હજાર 120 અરજીઓ મંજુર ...

માર્ચ 6, 2025 7:23 પી એમ(PM)

views 10

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં બનાસકાંઠાના સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં બનાસકાંઠાના સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતાં ૧૧૧ વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા ૫૪ વિદ્યાર્થીઓને પી.એચ.ડી સહિત 463 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કૃષિ મંત્રી રાઘવ...

માર્ચ 6, 2025 7:22 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી કરાર MOU થયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી કરાર MOU થયા. આ MOU અંતર્ગત લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ટી.બી.ના દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાશે અને પોષણ કિટ પૂરી પાડીને ટી.બી.મુક્ત ભારતમાં યોગદાન આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપ...

માર્ચ 6, 2025 7:20 પી એમ(PM)

views 17

અમદાવાદ હાવડા અને પોરબંદર સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

અમદાવાદ હાવડા અને પોરબંદર સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ખડગપુર મંડળના સાંતરાગાછી સ્ટેશન પર લેવાયેલા બ્લોકનાં કારણે આ ટ્રેન પ્રભાવિત થઈ છે. 9 મે નાં પોરબંદર સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ ટ્રેન અને 11 મે નાં સાંતરાગાછી-પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. ઉપરાંત 16 મી મ...

માર્ચ 6, 2025 7:20 પી એમ(PM)

views 9

રાજ્યમાં આજે થયેલા જુદા-જુદા ત્રણ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા હતા.

રાજ્યમાં આજે થયેલા જુદા-જુદા ત્રણ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. એક પરિવાર અમદાવાદથી ધાંગધ્રા પરત આવી રહ્યો હતો ત્યારે તેમની કાર અને ટેલર વચ્ચે હરીપર પાસે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના વ...

માર્ચ 6, 2025 7:18 પી એમ(PM)

views 7

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ અમદાવાદના પ્રહલાદનગર ખાતે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ અમદાવાદના પ્રહલાદનગર ખાતે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર ખાનગી ભાગીદારીમાં 2 હજાર સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સાથે 3 હજાર 200 વાર જગ્યામાં આ અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયું છે. આ ઉપરાંત સ્પાઇડર લીલી, મોગરો, જાસૂદ, ગ્...

માર્ચ 6, 2025 7:17 પી એમ(PM)

views 11

રાજ્યમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ફરી એક વખત આંશિક ગરમીમાંથી રાહત મળ્યા બાદ લોકોને કાળજાળ ગરમીનો અનુભવ કરવો પડશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે. આકાશવાણીને વધુ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.