પ્રાદેશિક સમાચાર

માર્ચ 12, 2025 6:34 પી એમ(PM)

views 11

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી તેમને 75 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, મહેસૂલ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટુકડીએ 14 લાખ 93 હજાર 126 મેટ્રિક ટન લાઈમસ્ટૉનની ખનીજચોરી બદલ આ દંડ કર્યો છે. કોડિનાર તાલુકામાંથી ત્રણ...

માર્ચ 12, 2025 6:32 પી એમ(PM)

views 20

રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ જ ફી લેવાય છે : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ ફી લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું, સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌપ્રથમ F.R.C. સમક્ષ રજૂ કરાય ...

માર્ચ 12, 2025 6:30 પી એમ(PM)

views 20

વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓની ચર્ચામાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા વતી રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તક મળે એ રાજ્ય ...

માર્ચ 12, 2025 6:28 પી એમ(PM)

views 17

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી કલાકારોએ પરંપરા...

માર્ચ 12, 2025 6:26 પી એમ(PM)

views 79

રાજ્યમાં ગત બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હજાર 219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો

રાજ્યમાં ગત બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હજાર 219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે વિગત આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે કહ્યું, “એક ફેબ્રુઆરી 2023થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં ઘઉં, ચોખા ઉપરાંત બાળવાટિકાથી ધોરણ પાંચના બાળક માટે પ્રતિ માસ 156.78 અને ધોરણ છ-થી આઠના બા...

માર્ચ 12, 2025 6:22 પી એમ(PM)

views 13

હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં આ વખતે ઇમરજન્સી કેસ વધારે નોંધાવવાની શક્યતા

હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં આ વખતે ઇમરજન્સી કેસ વધારે નોંધાવવાની શક્યતા છે. આવા કેસને પહોંચી વળવા મોટા ભાગના જિલ્લાઓમાં 838 રોડ એમ્બ્યુલન્સ, બે બોટ એમ્બ્યુલન્સ અને એક 108 ઇમરજન્સીની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું 108 ...

માર્ચ 12, 2025 6:20 પી એમ(PM)

views 14

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાશે. જ્યારે મંદિરમાં સાંજે સાડા છ વાગ્યે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે. આ ઉપરાંત મંદિરમાં પૂનમની આરતી શુક્રવારે સવારે છ વાગ્યે થશે. આ વખતે આવતીકાલે અને શુક્રવારે એમ બે દિવસ પૂનમ હોવાથી ભક્તોને બે પૂનમની આરતીનો લ્હાવ...

માર્ચ 12, 2025 6:17 પી એમ(PM)

views 8

‘સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક’ મિશનના ભાગરૂપે જોખમગ્રસ્ત સગર્ભા માતાઓ અને ટીબીના 50 જેટલા દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું

'સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક' મિશનના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના સાણંદના ચાંગોદર ગામે જોખમગ્રસ્ત  સગર્ભા માતાઓ અને ટીબીના 50 જેટલા દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું.  જેમાં 38 જેટલી સગર્ભા માતાઓ તેમજ 12 જેટલા ટીબીના દર્દીઓનો સમાવેશ કરાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગામના સરપંચ શ્રી તેમ...

માર્ચ 12, 2025 6:15 પી એમ(PM)

views 6

સુરેન્દ્રનગર જિલ્લામાં “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા શ્રીઓ.વી.શેઠ અને એમ.ઓ.શેઠ વિદ્યાલય ખેરાળી ખાતે “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે “જાગો ગ્રાહક જાગો“ વિષય ઉપર વક્તવ્ય, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ...

માર્ચ 12, 2025 6:13 પી એમ(PM)

views 9

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ કરવામાં આવી

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ કરવામાં આવી છે.  ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.