પ્રાદેશિક સમાચાર

માર્ચ 14, 2025 2:16 પી એમ(PM)

views 8

રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધુળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે

રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધુળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દેવભૂમિદ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે, દ્વારકાધીશ મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. દરમિયાન સમગ્ર મંદિર જય દ્વારકાધીશ અને જય રણછોડ જેવા નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ...

માર્ચ 14, 2025 1:30 પી એમ(PM)

views 9

રાજકોટમાં આવેલા એક અપાર્ટમૅન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ અપાર્ટમૅન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે, શૉર્ટ સર્કિટના કારણે અપાર્ટમૅન્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે શહેરના A.C.P. બી. જે. ચૌધરીએ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. આગની જાણ થતાં અગ્...

માર્ચ 14, 2025 9:54 એ એમ (AM)

views 12

તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની

તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની છે. આજનો ધૂળેટીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ ખડેપગે છે. તાજેતરમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે વિડિઓ કોન્ફરન્સ યોજીને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાયે તેવી સૂચના આ...

માર્ચ 14, 2025 9:52 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા

આજે ધુળેટીના અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈને ઉજવણી કરીએ, તેવી મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી. સાથે જ પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખાકારી વધે તેવી પણ આજના પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદ...

માર્ચ 14, 2025 9:50 એ એમ (AM)

views 10

ધુળેટીના પર્વ નિમિત્તે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશમાંથી પધારી રહ્યાં છે હજારો કૃષ્ણ ભક્તો

ધુળેટીના આજના પાવન પર્વ નિમિત્તે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશમાંથી હજારો કૃષ્ણ ભક્તો પધારી રહ્યાં છે. આજે ઉજવાનાર ફૂલડોલોત્સવની શ્રધ્ધાપૂર્વક, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી ધનારા છે. આજરોજ મંદિર સમિતિ તેમજ પૂજારી પરિવાર દ્વારા બપોરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ખાસ ઉત્સવ દર્શન તેમજ ફુલડોલ ...

માર્ચ 14, 2025 9:43 એ એમ (AM)

views 9

શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના મંદિર પરિસરમાં ગઇકાલે શાસ્ત્રોત વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી.

રાજ્યભરમાં આજે ધુળેટીના પર્વને લઈ લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, લોકો છેલ્લી ઘડી સુધી અબીલ ગુલાલ અને વિવિધ રંગો ખરીદતા જોવા મળ્યા હતા. સવારથી જ લોકો એકબીજાને રંગ લગાડી હોળીની શુભેચ્છા પાઠવશે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, પ્રાકૃતિક કલર અને પાણીના બચાવ સાથે ધુળેટીની ...

માર્ચ 14, 2025 9:39 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી

રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે..લોકો ગરમીને કારણે ત્રસ્ત બન્યાં છે ત્યારે હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વડા એ કે દાસે કહ્યું છે કે આજથી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્ય ઉપર આવતા પવનોની દિશા ...

માર્ચ 13, 2025 7:51 પી એમ(PM)

views 12

રાજ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી – રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી.

રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ આજે હોળી પ્રગટાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવવાનું પણ આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને હોળીની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું, હોળીનો તહેવાર પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને પ્રક...

માર્ચ 13, 2025 7:34 પી એમ(PM)

views 8

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રોપ-વે ફરી શરૂ કરાશે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રોપ-વે ફરી શરૂ કરાશે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડતા, સરકાર અને પ્રશાસનિક અધિકારીઓના હકારાત્મક અભિગમને કારણે, ગિરિમથક ખાતે રોપ-વે એક્ટિવિટી પુનઃ શરૂ થવા જઈ રહ્યો છે. રોપ-વે પુનઃ શરૂ કરવાની પરવાનગી આપવામાં કોઈ વાંધા હરકત ન હોઈ, ગુજરાત...

માર્ચ 13, 2025 7:28 પી એમ(PM)

views 11

અમદાવાદમાં સાબરમતી નદી પર મહાનગરપાલિકાના દ્વારા સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવાઇ રહ્યો છે.

અમદાવાદમાં સાબરમતી નદી પર મહાનગરપાલિકાના દ્વારા સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવાઇ રહ્યો છે. આ બ્રિજ દ્વારા સાબરમતીથી સદર બજાર થઈને સીધા એરપોર્ટ જઈ શકાશે. સાબરમતી ટોરેન્ટ પાવર પહેલા રથી એપાર્મેન્ટ નજીક ટોરેન્ટ પાવરની જગ્યામાંથી નવો રસ્તો સીધો સાબરમતી નદી તરફ ખોલીને આ બ્રિજ સાથે જોડાણ કરવામાં આવ્યું છ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.