પ્રાદેશિક સમાચાર

માર્ચ 15, 2025 7:37 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કેસ રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે અને દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના નિર્ણાયક સાબિત થઈ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કેસ રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે અને દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના નિર્ણાયક સાબિત થઈ છે. એક ખાનગી ગુજરાતી ચેનલ દ્વારા આયોજિત સંમેલનનુ ઉદઘાટન કરતા શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાતે નીતિ આધારિત રાજ્ય તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપ...

માર્ચ 15, 2025 7:36 પી એમ(PM)

views 30

રાજ્યના પોલીસ વડાએ આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા નિર્દેશ કર્યો

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી છે. આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે તાકીદની બેઠકમાં શ્રી સહાયે, ખંડણી, મારપીટ, ધાક-ધમકી...

માર્ચ 15, 2025 2:37 પી એમ(PM)

views 8

ડાંગ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું

98 ટકા આદિવાસી લોકોની વસ્તિ ધરાવતા ડાંગ જિલ્લામાં કુપોષણની સમસ્યા નિવારવા જિલ્લાની 441 આંગણવાડીમાં શૂન્યથી પાંચ વર્ષના બાળકોની સારવાર કરવામાં આવે છે. જરૂરીયાતવાળા કુપોષિત અને અતિકુપોષિત બાળકોને મેડિકલ સારવાર અને પોષણ આપીને બાળકોને તંદુરસ્ત, કુપોષણ મુક્ત બનાવવાનું અભિયાન સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આ...

માર્ચ 15, 2025 2:33 પી એમ(PM)

views 9

વલસાડમાં 263 પોલીસકર્મીઓને ડિજિટલ ફોરેન્સિક અને સાઇબર તપાસની તાલીમ અપાઇ.

વલસાડમાં 263 પોલીસકર્મીઓને ડિજિટલ ફોરેન્સિક અને સાઇબર તપાસની તાલીમ અપાઇ. અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યાં પ્રમાણે વલસાડના મોંઘાંભાઈ હોલમાં સાઇબર ક્રાઇમ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ, સુરત અને નવસારી જિલ્લાના 263 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સેમિનાર...

માર્ચ 15, 2025 2:29 પી એમ(PM)

views 7

મહેસાણા જિલ્લામાં 30 હજાર 162 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું થઈ રહ્યું છે વાવેતર

મહેસાણા જિલ્લામાં 30 હજાર 162 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે. જેમાં 18 હજાર 541 હેકટરમાં  ઘાસચારાનું, 6 હજાર 902 હેકટરમાં  બાજરીનું,  2 હજાર 964 હેકટરમાં શાકભાજીનું, 1,095 હેકટરમાં મગફળીનું, 237 હેકટરમાં ડાંગરનું,73 હેકટરમાં મકાઇનું,  8 હેકટરમાં ડુંગળીનું તેમજ 81 હેકટરમાં તડબૂચનું અ...

માર્ચ 15, 2025 2:27 પી એમ(PM)

views 6

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળી હતી.   આ બેઠકમાં જિલ્લા કલેકટરે હીટવેવ માટે તકેદારીનાં પગલાંઓ, કચેરીઓમાં બપોરવચ્ચેનાં સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા માટે, જનસેવા કેન્દ્રો સહીત સરકારી ક...

માર્ચ 15, 2025 2:20 પી એમ(PM)

views 7

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી તથા ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ વચ્ચે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી તથા ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ISR વચ્ચે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત,ભુસ્તરશાસ્ત્ર અને ભૂકંપ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. ISR દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક સંશોધન કેન્દ્ર સ્થાપવામાં ...

માર્ચ 15, 2025 2:18 પી એમ(PM)

views 9

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને બિલ ભરવામાં મુશ્કેલી…

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કર્મચારીઓની મદદથી બિલ સ્વીકારવાની સુવિધા બંધ કરી દેવામાં આવતા ગ્રાહકોને બિલ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. બિલ ન ભરવાથી ગ્રાહકોનાં વીજ જોડાણ પણ બંધ કરવામાં આવી રહ્યા છે. અગાઉ, વીજ કંપનીના કર્મચારીઓ ગ્રામ પંચાયત કે ડેરી જેવી જાહેર જગ્યા ...

માર્ચ 15, 2025 2:07 પી એમ(PM)

views 7

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર દરમિયાન અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર દરમિયાન અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા છે. આમાંથી એક બાળક સહિત ત્રણનાં મૃતદેહ મળી આવ્યાં છે. ભરૂચ જિલ્લાના સમની, દયાદરા, નંદેલાવ, મકતમપુર અને કળોદમાં આ ઘટનાઓ બની છે, જેમાંથી નંદેલાલ, દયાદરા અને સમનીમાંથી એક બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યાં છે.  મકતમપુર અને કળોદમાં ડૂ...

માર્ચ 15, 2025 2:39 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાન આધારિત અર્થતંત્રનો વિચાર આપ્યો છે અને બ્રહ્મસમાજે તેમાં અગ્રેસર રહેવાનું છે.આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બ્રહ્મસમાજ મશીનથી કૃત્રિમ બુધ્ધિમત્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.