પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM)

views 54

મહાશિવરાત્રિ નિમિત્તે રાજકોટ જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે

જૂનાગઢનાં “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે વિશેષ ભાડા સાથે રાજકોટ-જૂનાગઢ વચ્ચે તારીખ 25, 26 અને 28 ફેબ્રુઆરીનાં રોજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.  રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.55 કલાકે ઉપડી બપોરે એક કલાકે જૂનાગઢ પહોંચશે. વળતામાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે 1-4...

ફેબ્રુવારી 24, 2025 8:16 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:16 પી એમ(PM)

views 11

આજથી મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહોત્સવનો આરંભ

સોમનાથ ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો આજથી આરંભ થઈ રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. વધુ માહિતી આપી રહ્યા છે, અમારાં ગીર સોમનાથના પ્રતિનિધિ,રાજેશ ભજગોતર…(બાઇટ: રાજેશ ભજગોતર, PTC) નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે મહાશિ...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

views 10

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો માટે આવતા ચોવીસ કલાકમાં ગરમીના યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ગરમી વધશે તેવી પણ હવામાન વિભાગના વડા એ કે દાસે શક્યતા દર્શાવી છે.(બાઇટ- એ કે દાસ, ડારયરે...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

views 9

ગુજકેટની પરીક્ષા આગામી 23મી માર્ચે યોજાશે

ગુજકેટની પરીક્ષા આગામી 23મી માર્ચે યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23મી માર્ચે રવિવારના રોજ સવારે 10 થી બપોરના 4 કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે ગુજકેટ પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે. ધો. 12 વિજ્...

ફેબ્રુવારી 24, 2025 7:59 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 7:59 પી એમ(PM)

views 5

રાજકોટની હોસ્પિટલમાં વીડીયો અપલોડ કરવાનો કેસ અને ખ્યાતિ હોસ્પિટલના મામલે ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરાઇ હોવાનો સરકારનો વિધાનસભામાં જવાબ

વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલના મુદ્દે પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપતા આરોગ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યુ હતું કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીની ઘરપકડ કરીને સમયસર ચાર્જશીટ કરવામાં આવી છે તેમજ આરોપી કાર્તિક પટેલ વિરૂધ્ધની પુરવણી ચાર્જશીટ પણ ટુંક સમયમાં કરાશે.ભ...

ફેબ્રુવારી 24, 2025 7:57 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 7:57 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 200 જેટલા ખરીદ કેન્દ્રો પરથી 2 લાખ 6 હજાર મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે.મુખ્યમંત્રીએ અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબ...

ફેબ્રુવારી 24, 2025 7:54 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 7:54 પી એમ(PM)

views 3

રાજ્યના ૫૧ લાખ ૪૧ હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર ૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યનો ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. પીએમ કિશાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગર...

ફેબ્રુવારી 24, 2025 3:32 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 3:32 પી એમ(PM)

views 5

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના પાકની ખૂબ સારી આવક થઈ રહી છે

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના પાકની ખૂબ સારી આવક થઈ રહી છે. જીરાની 3 હજારથી વધુ બોરીની આવક નોંધાઇ હતી. જેમાં સારી ક્વોલિટીનો ભાવ રૂપિયા 4000 થી 4500 સુધીના હતા. જ્યારે મધ્યમ કોવોલેટીનો ભાવ રૂપિયા 3600 થી 4000 અને સામાન્ય ગુણવત્તાના જીરાનો ભાવ રૂપિયા 3400 થી 3600 સુધીના રહ્યા હતા.

ફેબ્રુવારી 24, 2025 3:30 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 3:30 પી એમ(PM)

views 5

બોટાદ ખાતે મનો દિવ્યાંગ તથા શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો

બોટાદ ખાતે મનો દિવ્યાંગ તથા શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો. જેમાં મનો દિવ્યાંગ વિભાગમાંથી 253 જ્યારે શ્રવણમંદ વિભાગમાંથી 35 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. શ્રવણમંદ વિભાગમાં 100 અને 200 મીટર દોડ તેમજ મનો દિવ્યાંગ વિભાગમાં 100, 200, 400, 800 મીટર દોડ, લાંબી કુદ, શોટપુટ, સોફ્ટ બ...

ફેબ્રુવારી 24, 2025 3:29 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 3:29 પી એમ(PM)

views 5

નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરાયું

નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરાયું, જેને વિપક્ષના વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈએ 10 હજાર 693 કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યુ. આ અંદાજ પત્રમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર આપવાની સાથે જાહેર બાંધકામ અને વિકાસના કામો સહિત સિંચાઈના...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.