પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 28, 2025 7:27 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:27 પી એમ(PM)

views 2

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને 51 શક્તિપીઠને જોડતા શક્તિ કૉરિડ...

ફેબ્રુવારી 28, 2025 7:21 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:21 પી એમ(PM)

views 4

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને 51 શક્તિપીઠને જોડતા શક્તિ કૉરિડ...

ફેબ્રુવારી 28, 2025 7:19 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:19 પી એમ(PM)

views 5

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અંબાજીના વિકાસ, અમરેલી દુષ્કર્મ કેસ સહિત અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અંબાજીના વિકાસ, અમરેલી દુષ્કર્મ કેસ સહિત અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, અંબાજીના વિકાસ મુદ્દે ગૃહમાં બંને પક્ષે વિશેષ ચર્ચા કરવામાં આવી. કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં સરકારને ઝૉન ફેર અંગે મળેલી અરજીઓ અને ખાણખનીજ વિભાગમાં ખાલી ...

ફેબ્રુવારી 28, 2025 7:14 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:14 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ કચ્છનાં પ્રવાસે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ કચ્છનાં પ્રવાસે છે. આજે તેમણે સૌથી પહેલાં ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે, સ્મારકની મુલાકાત દરમિયાન વિનાશક ધરતીકંપ બાદ કચ્છ કેવી રીતે ફરી બેઠું થયું તે અંગે શ્રીમતી મુર્મૂને માહિતગાર કરાયાં ...

ફેબ્રુવારી 28, 2025 7:12 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:12 પી એમ(PM)

views 4

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આગામી 9થી 12 માર્ચ નમો સખી સંગમ મેળો યોજાશે

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આગામી 9થી 12 માર્ચ નમો સખી સંગમ મેળો યોજાશે. જવાહર મેદાન ખાતે યોજાનારા મેળા અંગે શ્રીમતી બાંભણિયાની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ અંતર્ગત યોજાનારા મેળામાં સ્વસહાય જૂ...

ફેબ્રુવારી 28, 2025 7:09 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:09 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાય આધારિત, વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાયસહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાય આધારિત, વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાયસહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. આજે ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય- NFSUના ત્રીજા પદવીદાન સમારોહને સંબોધિત કરતાં શ્રીમતી મુર્મૂએ ભારતીય વારસાને આધુનિકતા સાથે જોડનારા અને તમામ લોકોને ન્યાય સુનિશ્...

ફેબ્રુવારી 28, 2025 7:07 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:07 પી એમ(PM)

views 5

રાજ્યમાં સેવાસેતુના 10 તબક્કામાં કુલ ત્રણ કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું છે

રાજ્યમાં સેવાસેતુના 10 તબક્કામાં કુલ ત્રણ કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું છે. આ અંગે માહિતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, અત્યાર સુધીના દસ તબક્કામાં કુલ ત્રણ કરોડ સાત લાખ 63 હજાર 953 અરજી મળી છે, જે પૈકી કુલ ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 અરજીનો નિકાલ કરાયો છે.ઉલ્લેખનીય છે કે, ...

ફેબ્રુવારી 28, 2025 7:06 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:06 પી એમ(PM)

views 2

સોમનાથ ખાતે આધુનિક બસમથક બનાવાશે

સોમનાથ ખાતે આધુનિક બસમથક બનાવાશે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, વેરાવળથી કોડિનાર તરફ જતાં રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક આવેલી સરકારી જમીન રાજ્ય માર્ગ અને પરિવહન નિગમને ફાળવાશે. આ પ્રસ્તાવિત બસ મથકની જગ્યા સોમનાથ રેલવે મથકની બાજુમાં જ શંખ સર્કલ પાસે હશે.

ફેબ્રુવારી 28, 2025 7:03 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:03 પી એમ(PM)

views 1

સુરતની શિવશક્તિ કાપડ બજારમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં લેવાઈ છે

સુરતની શિવશક્તિ કાપડ બજારમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં લેવાઈ છે. જોકે,બજારની 834 દુકાનમાં મોટું નુકસાન થયું છે. અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી 11 લોકોની એક સમિતિ બનાવાશે. આ ઉપરાંત વેપારીઓને મદદ પહોંચાડવા મૉબાઈલ નંબર જાહેર કરાશે. લોકો તરફથી મળેલી રકમ વેપારીઓના ખાતામ...

ફેબ્રુવારી 28, 2025 9:49 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:49 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ભુજના અમારા પ્રતિનિધી હેમાંગ પટ્ટણી જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલય...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.