ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 20, 2024 7:47 પી એમ(PM)

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ ...

સપ્ટેમ્બર 20, 2024 7:44 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે અને સંયુ...

સપ્ટેમ્બર 20, 2024 7:42 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો છે. આજે મહ...

સપ્ટેમ્બર 20, 2024 2:45 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનાં ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે મંત્રણા ચાલી રહી છે, ત્યારે કે...

સપ્ટેમ્બર 20, 2024 2:38 પી એમ(PM)

નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા

નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં સરકારે આરોગ્ય ક્ષેત્રનું માળખ...

સપ્ટેમ્બર 20, 2024 2:35 પી એમ(PM)

કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું છે કે, તિરુપતિ મંદિરમાં લાડુમાં પશુની ચરબી હોવાનો મુદો ગંભીર છે

કેન્દ્રીય ખાધ્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, તિરૂપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબી હોવાની વાત એ ખૂબ ગંભીર મુદ...

સપ્ટેમ્બર 20, 2024 2:33 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત...

સપ્ટેમ્બર 20, 2024 2:32 પી એમ(PM)

સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો ...

સપ્ટેમ્બર 20, 2024 2:30 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાંચીમાં નમકુમ ખાતે ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેકન્ડરી એગ્રીકલ્ચર (NISA) ની શતાબ્દી ઉ...

સપ્ટેમ્બર 20, 2024 2:28 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં પીએમ વિશ્વકર્મા કાર્યક્રમનાં એક વર્ષની સમાપ્તિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવા નિમિ...

1 582 583 584 585 586 707