રાષ્ટ્રીય

નવેમ્બર 28, 2024 9:07 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:07 એ એમ (AM)

views 7

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે.

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે. રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્યો, રેલવે અને ખાતર કંપનીઓ સાથે સંકલન જાળવી રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે ઑક્ટોબર-નવેમ્બરમાં 17 લાખ ટનથી વધુ આયાતિ DAP રાજ્યોને ઉપલબ...

નવેમ્બર 27, 2024 7:56 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:56 પી એમ(PM)

views 8

ટ્રેનોમાં સામાન્ય વર્ગનાં ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના ન હોવાની સરકારની સ્પષ્ટતા

સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, ટ્રેનોમાં સામાન્ય વર્ગનાં ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના નથી. એક લેખિત જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન LHB કોચ ધરાવતી મેઇલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 600થી વધુ જનરલ ક્લાસના ડબ્બા જોડવામાં આવ્યા છે. પ્રવાસીઓની માં...

નવેમ્બર 27, 2024 7:50 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:50 પી એમ(PM)

views 5

દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે :કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે, વક્ફ એક્ટ પ્રમાણે સ્ટેટ વક્ફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને વક્ફ મિલકતો પર બિનઅધિકૃત કબ્જો અને અતિક્રમણ સામે કાનૂ...

નવેમ્બર 27, 2024 7:48 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:48 પી એમ(PM)

views 2

સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે :કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે જણાવ્યું હતું કે, સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે. આર્થિક વૃધ્ધિ માટે આ રાજ્યોમાં વધુ ક્ષમતા છે. આજે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય ખાતે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ ...

નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આજે બાંગલાદેશમાં હિંદુઓ પર હુમલાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આજે બાંગલાદેશમાં હિંદુઓ પર હુમલાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી છે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે આ ઘટના પ્રતિબિંબિત કરે છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર કટ્ટરવાદીઓની પકડમાં છે. તેમણે કહ્યું કે, આવા હુમલા માનવતા વિરુદ્ધ છ...

નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા માટે જમ્મુ શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ- NSG નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા માટે જમ્મુ શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ- NSG નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે. જમ્મુ વિસ્ત...

નવેમ્બર 27, 2024 7:44 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:44 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે, જેથી તેઓ ઐતિહાસિક વિકિસિત ભારત યુવા નેતા સંવાદનો ભાગ બની શકે. વિકિસિત ભારત ચેલેન્જ એ ચાર તબક્કાની સ્પર્ધા છે, જેમાં યુવાનોને ભાગ લેવા અને વિચારોનું યોગદાન આપવા આમંત્રણ આપવામાં આવે છે. ચેલેન્જની શરૂઆત 25મી નવેમ્બરથી પાંચ ડિસેમ્...

નવેમ્બર 27, 2024 7:43 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:43 પી એમ(PM)

views 6

ભારતે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું

ભારતે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે સંયમ, સંવાદ અને રાજદ્વારી ઉપાયો દ્વારા હંમેશા તણાવ ઘટાડવાનું વલણ અપનાવ્યું છે. ભારતે આશા વ્યક્ત કરી હતી કે, આ વિકાસ વ્યાપક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા તરફ દોરી જશે.

નવેમ્બર 27, 2024 7:42 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:42 પી એમ(PM)

views 5

હેમંત સોરેન આવતી કાલે ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરશે

હેમંત સોરેન આવતી કાલે ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરશે. રાંચીનાં મોરાબાડી ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, એનસીપીના નેતા શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિતના અગ્રણીઓને આમંત્રણ આપવા...

નવેમ્બર 27, 2024 7:41 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:41 પી એમ(PM)

views 4

વિરોધ પક્ષોએ વિવિધ મુદ્દે શોરબકોર કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજનાં દિવસ પૂરતી મોકૂફ

એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચના આરોપો સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોએ ભારે હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજનાં દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આજે સવારે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિરોધ પક્ષોનાં સાંસદોએ એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચનાં આરોપો, મણિપુરની હિંસ...