રાષ્ટ્રીય

ડિસેમ્બર 22, 2024 8:58 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના આમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે-પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણામાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના આમિર અને ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે. તેઓ કુવૈતના પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરશે. શ્રી મોદી ગઈકાલે કુવૈતના અમીરના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુ...

ડિસેમ્બર 22, 2024 8:56 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર-પૂર્વની નાણાકીય જરૂરિયાતો માટે અલગ માર્ગદર્શિકા બનાવવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર-પૂર્વની નાણાકીય જરૂરિયાતો માટે અલગ માર્ગદર્શિકા બનાવવા પર ભાર મૂક્યો છે. શ્રી શાહે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, રિઝર્વ બેન્ક અને નોર્થ-ઈસ્ટ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડને ઉત્તર-પૂર્વને ધિરાણ આપવા માટે અલગ માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્ય...

ડિસેમ્બર 21, 2024 7:33 પી એમ(PM)

views 8

કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી વસ્તુ અને સેવા કર- GST પરિષદની બેઠક આજે પૂર્ણ થઇ છે

કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલીવસ્તુ અને સેવા કર- GST પરિષદની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ બેઠકમાં GST વેરાના વિવિધ સ્લેબ અંગે મહત્વની ચર્ચા થઇછે. ગોવા, હરિયાણા સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ચાર રાજ્યોના ઉપમુખ્યમંત્રીઓઅને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત...

ડિસેમ્બર 21, 2024 6:56 પી એમ(PM)

views 9

મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે.

મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરીને મૃત્યુ પામનારના પરિવારજનોને મહેરની રૂએ બે લાખ રૂપિયા અને ઇજા પામે...

ડિસેમ્બર 21, 2024 6:41 પી એમ(PM)

views 8

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરાના અગરતલામાં યોજાયેલી ઇશાન ભારત પરિષદની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઇશાન ભારતને વિકાસ ક...

ડિસેમ્બર 21, 2024 6:40 પી એમ(PM)

views 5

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, 30થી વધુ ઉગ્રવાદીઓએ આશરે બે કલાક સુધી ચોકી ઉપર હુમલો કર્યો હતો. પાકિસ્તાની તાલિબાન સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકાર...

ડિસેમ્બર 21, 2024 2:33 પી એમ(PM)

views 10

જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે

જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે. 27 ઇજાગ્રસ્તોને SMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. છ ઇજાગ્રસ્તો વેન્ટિલેટર પર છે જ્યારે કેટલાકની હાલત નાજુક છે. જયપુર જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ ઘટનાની તપાસ માટે સંયુક્ત તપાસ સમિતિની રચના કરી છે.       ટેન્કર ...

ડિસેમ્બર 21, 2024 2:29 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક-એડીબીએ 35 કરોડ ડોલરના વ્યૂહાત્મક લોન કરારપર હસ્તાક્ષર કર્યા છે

કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક-એડીબીએ 35 કરોડ ડોલરના વ્યૂહાત્મક લોન કરારપર હસ્તાક્ષર કર્યા છે. આ લોન મલ્ટિ મોડલ અને ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના અન્ય પ્રોગ્રામનો એક ભાગ છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર દેશના લોજિસ્ટિક્સ સેક્ટરમાં મોટા પાયે સુધારો કરી રહી છે. આમાં પુરવઠા શૃં...

ડિસેમ્બર 21, 2024 1:55 પી એમ(PM)

views 8

ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે

ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ વર્ષ 2024 માટેના મેલેરિયા રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. બ્રિટનના સંસદ સંકુલમાં મળેલી બેઠકમાં આ અંગે ભારતના સામુદાયિક આરોગ્ય કર્મચારીઓની, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં મેલેરિયા ઘટાડવા માટે...

ડિસેમ્બર 21, 2024 1:50 પી એમ(PM)

views 10

આજે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.21 ડિસેમ્બરને આ વર્ષથી વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી રહી હોવાથી આ વર્ષે પ્રથમ વિશ્વધ્યાન દિવસ નિમિત્તે દેશભરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને તણાવ મુક્ત, શાંતિ અને સુખાકારીની ભાવનાથી જીવન જીવવા માટે પ્રેરણા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.