રાષ્ટ્રીય

ડિસેમ્બર 26, 2024 2:15 પી એમ(PM)

views 13

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મનિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મનિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ એક સોશિયલ મીડિયાને સંદેશમાં લખ્યું કે, એમ. ટી...

ડિસેમ્બર 26, 2024 2:13 પી એમ(PM)

views 8

ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજીની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે

ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજીની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. વર્ષ 1899માં જન્મેલા આ મહાન ક્રાંતિકારીએ પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ'ડ્વાયરની હત્યા કરીને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અંગ્રેજોની કસ્ટડીમાં, તેમણે ભારતના ત્રણ મુખ્ય ધ...

ડિસેમ્બર 26, 2024 2:12 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ એમ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના અંદાજે 50 હજાર ગામડાઓમ...

ડિસેમ્બર 26, 2024 2:10 પી એમ(PM)

views 8

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે, જેણે ગ્રામીણ ઘરોમાં 100 ટકા પાઈપથી પાણી પૂરવઠાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્ર સરકારની યોજના ‘હર ઘર જલ’ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, રાજ્યના એક હજાર 706 ગામમાં પ...

ડિસેમ્બર 26, 2024 2:09 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર 500 બાળકો અન...

ડિસેમ્બર 26, 2024 2:08 પી એમ(PM)

views 40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદોના બલિદાન અને વીરતાને યાદ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદોના બલિદાન અને વીરતાને યાદ કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, નાની ઉંમરમાં જ સાહિબઝાદે પોતાના વિશ્વાસ અને સિદ્ધાંતો પર અડગ રહ્યા. તેમણે પોતાના સાહસથી પેઢીઓને પ્રેરણા પૂરી પાડી છે. શ્રી મોદીએ કહ્યું, તેમના બલિદાન, વીરતા અને...

ડિસેમ્બર 26, 2024 2:07 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યાં હતાં. ચૌદ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કળા અને સંસ્કૃતિ, વીરતા, નવીનતા, વિજ્ઞાન અને ટૅક્નૉલોજી, સામાજિક સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રમાં તે...

ડિસેમ્બર 26, 2024 10:26 એ એમ (AM)

views 7

હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ઠંડીનુ મોજું ફરી વળવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ઠંડીનુ મોજું ફરી વળવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય અને રાજસ્થાનમાં આગામી 3 થી 4 દિવસમાં સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. આ તરફ હિમાચલ ...

ડિસેમ્બર 26, 2024 10:19 એ એમ (AM)

views 17

કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થાન- EPFO એ આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન 13 લાખ 41 હજાર સભ્યોનો ઉમેરો નોંધાવ્યો

કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થાન- EPFO એ આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન 13 લાખ 41 હજાર સભ્યોનો ઉમેરો નોંધાવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે, આ વધારો રોજગારની વધતી તક, કર્મચારીઓના લાભો અંગેની જાગૃતિ અને EPFOની અસરકારક પહેલને આભારી છે. EPFOએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરમાં લગભગ 7 લાખ 50 હજાર નવા...

ડિસેમ્બર 26, 2024 9:55 એ એમ (AM)

views 6

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મ નિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું, 91 વર્ષની વયે અવસાન થયું

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મ નિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું, 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગત 15મી તારીખથી હોસ્પિટલમાં દાખલ એમ.ટી. વાસુદેવને ગઈકાલે રાત્રે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બહુમુખી વાર્તા કહેનાર, તેમના સાહિત્યિક અને સિનેમેટિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.