રાષ્ટ્રીય

ડિસેમ્બર 2, 2024 2:41 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:41 પી એમ(PM)

views 2

પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી દીધી છે

પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી દીધી છે. આ પ્રદેશમાં માનવતાવાદી સહાયની સશસ્ત્ર લૂંટને પગલે આ સહાય બંધ કરવામાં આવી છે. ગત 16 નવેમ્બરે સશસ્ત્ર ટોળકીએ સહાય ટ્રકોના કાફલાને લૂંટી લીધા બાદ આ નિર્ણય લેવાયો છે. 29 નવેમ્બરે પ...

ડિસેમ્બર 2, 2024 2:40 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:40 પી એમ(PM)

views 4

નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી આજે સવારે ચીનની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે બેઇજિંગ જવા રવાના થયા છે

નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી આજે સવારે ચીનની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે બેઇજિંગ જવા રવાના થયા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રી ઓલી બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. પ્રધાનમત્રી ઓલી ચીનના તેમના સમકક્ષ લી કિઆંગ સાથે વાતચીત કરશે અને દ્વીપક્ષિય મુદ્દાઓ પર વ...

ડિસેમ્બર 2, 2024 2:39 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:39 પી એમ(PM)

views 4

પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી વળવાની સંધિને અંતિમ સ્વરૂપ આપવા દક્ષિણ કૉરિયાના બુસાનમાં યોજાયેલા વૈશ્વિક સંમેલન ગઈકાલે અનિર્ણિત પૂર્ણ થઈ છે

પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી વળવાની સંધિને અંતિમ સ્વરૂપ આપવા દક્ષિણ કૉરિયાના બુસાનમાં યોજાયેલા વૈશ્વિક સંમેલન ગઈકાલે અનિર્ણિત પૂર્ણ થઈ છે. આ આંતર-સરકારી સંવાદ સમિતિની પાંચમી બેઠક હતી, જે વર્ષ 2022ના પ્લાસ્ટિક પ્રદૂષણ પર કાયદાકીય રીતે પ્રતિબંધ લગાવવાની સમજૂતી નક્કી કરવા અંગે કામ કરી રહી છે. અઠવાડિયા સુ...

ડિસેમ્બર 2, 2024 2:38 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:38 પી એમ(PM)

views 3

શ્રીલંકાના ચૂંટણી પંચે સ્થાનિક ચૂંટણીઓ પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે

શ્રીલંકાના ચૂંટણી પંચે સ્થાનિક ચૂંટણીઓ પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકામાં એડવાન્સ્ડ લેવલની પરીક્ષાઓ પછી આ ચૂંટણીઓ યોજાશે. ચક્રવાત ફેંજલને કારણે શ્રીલંકામાં પ્રતિકૂળ હવામાનને કારણે પરીક્ષાઓ ડિસેમ્બરની શરૂઆતમાં લેવાનો નિર્ણય કરાયો હતો. ચૂંટણી પંચ આ સપ્તાહના અંતમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી ...

ડિસેમ્બર 2, 2024 2:38 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:38 પી એમ(PM)

views 8

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માઘ ...

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 4

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિય...

ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM)

views 7

ઑક્ટોબરમાં યુપીઆઈ થકી રૂ. 16.15 અબજના નાણાંકીય વ્યવહાર થયા

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ - UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન...

નવેમ્બર 30, 2024 7:51 પી એમ(PM) નવેમ્બર 30, 2024 7:51 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી આજે ભુવનેશ્વરમાં યોજાઇ રહેલી પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાઇ રહેલી પોલીસ મહાનિદેશકો અનેમહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આવતીકાલે પણ આપરિષદમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટેની આ પરિષદનુંગઈકાલે ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ...

નવેમ્બર 30, 2024 7:48 પી એમ(PM) નવેમ્બર 30, 2024 7:48 પી એમ(PM)

views 2

કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સમારકામ અને તેની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા અંગેના સમજૂતી કરાર કર્યા

કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સમારકામ અનેતેની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા અંગેના સમજૂતી કરાર કર્યા છે. કુલ એક હજાર 200કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ કામગીરી કરાશે.સંરક્ષણ મંત્રાલયની યાદીમાંજણાવ્યું છે કે, દેશમાં જહાજોના સમારકામ અને ત...

નવેમ્બર 30, 2024 7:42 પી એમ(PM) નવેમ્બર 30, 2024 7:42 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્રના ચૂંટણીને લગતી બધી જ પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઇ છે :કેન્દ્રિય ચૂંટણીપંચ

કેન્દ્રિય ચૂંટણીપંચે જણાવ્યુંછે કે, મહારાષ્ટ્રના ચૂંટણીને લગતી બધી જ પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઇ છે. ચૂંટણીનાદરેક તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓને સાંકળવામાં આવ્યાહતા. જો કે, કોંગ્રેસપક્ષ દ્વારા વ્યક્ત કરાયેલા યોગ્ય મુદ્દાઓની સમિક્ષા કરશે,તેવી હૈયાધારણ પણ ચૂંટણીપંચે આપી છે...