રાષ્ટ્રીય

ડિસેમ્બર 3, 2024 8:11 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 8:11 પી એમ(PM)

views 2

કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો

કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાંત્રણ વખત વધારો કર્યો છે.કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન ચોખાનો લઘુત્તમ ટેકાના ભાવ 1,310 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે વધારીને 2,300 રૂપિયા પ્રતિ...

ડિસેમ્બર 3, 2024 8:09 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 8:09 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલિ રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલિ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવા ફોજદારી કાયદાનો અમલ એ આપણા બંધારણે આપણા દેશના નાગરિકો મ...

ડિસેમ્બર 3, 2024 8:04 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 8:04 પી એમ(PM)

views 6

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. જૈવિક  ઇંધણના વિકલ્પ તરીકે ઇથેનોલ અને મિથેનોલ જેવા બાયોફ્યુઅલના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ઉર્જા પરિવર્તન અને ટકાઉ માર્ગ પરિવહન પ...

ડિસેમ્બર 3, 2024 8:02 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 8:02 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગ પુરસ્કાર વિજેતાઓને પ્રેરણાના કેન્દ્રો જ નહિં પણ પ્રેરણાના સ્ત્રોત ગણાવ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દિવ્યાંગ એવોર્ડ વિજેતાઓ માત્ર પ્રેરણાના કેન્દ્રો જ નથી પણ પ્રેરણાના સ્ત્રોત પણ છે. રાષ્ટ્રપતિએ  આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ 2024ના અવસરે 33 ટકા વિકલાંગતા ધરાવતી અનુકરણીય વ્યક્તિઓ અને સંસ્થાઓને સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એના...

ડિસેમ્બર 3, 2024 2:57 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 2:57 પી એમ(PM)

views 3

સંસદના બંને ગૃહોની કામગીરી આજે છઠ્ઠા દિવસે શરૂ થઇ – સંભલ હિંસાના મામલે રાજ્યસભામાં વિપક્ષોનો વોકઆઉટ

ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા અંગેનો મુદ્દો આજે રાજયસભામાં ઉઠાવવામાં આવ્યો હતો.શૂન્યકાળ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ પ્રકરણમાં રાજય પોલીસે દમન આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને 20ને ઇજા થઇ હતી.બા...

ડિસેમ્બર 3, 2024 2:54 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 2:54 પી એમ(PM)

views 7

ત્રણ નવા ફોજદારી કાયદાની સફળ અમલીકરણ પ્રક્રિયાથી રાષ્ટ્રને માહિતગાર કરવા પ્રધાનમંત્રી ચંદીગઢ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરવા ચંદીગઢ પહોંચી ગયા છે.નવા ફોજદારી કાયદા, જે આ વર્ષે 1લી જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યા હતા, તેનો હેતુ દેશન...

ડિસેમ્બર 3, 2024 2:49 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 2:49 પી એમ(PM)

views 3

આંતર રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા.આ કાર્યક્રમમાં સભાને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ એવોર્ડના વિજેતાઓ સમાજ માટે રોલ મોડલ તરીકે ઉભરી રહ્યા છે.રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે આ પુરસ્કાર સમગ્ર દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓને...

ડિસેમ્બર 3, 2024 9:47 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:47 એ એમ (AM)

views 5

નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એસ ટી ડેપો દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો

નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એસ ટી ડેપો દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. એસ ટી પાસ માટે વિદ્યાર્થીઓએ હવે કલાકો સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. એસ ટી ડેપો દ્વારા એક પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પાસ માટે ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમને સીધું પાસ લેવા મા...

ડિસેમ્બર 3, 2024 9:43 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:43 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની પાંચ દિવસીય મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની પાંચ દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પંડિત રઘુનાથ મુર્મુની નવી પ્રતિમાનું અનાવરણ કરશે અને ભુવનેશ્વરમાં આદિમ ઓવાર જરપા જાહેરની મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ પુરીના જગન્નાથ મંદિરમાં પણ પૂજા કરશે. રાષ્ટ્રપતિ ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની 75મી વર્...

ડિસેમ્બર 3, 2024 9:42 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:42 એ એમ (AM)

views 3

ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી

ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં, અબ્દુલનાસર અલશાલીએ યુએઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનું આયોજન કરવા તત્પરતા દર્શાવી છે. તેમણે કહ્યું, અમે હંમેશા આવી રમતોનું આયોજન કર્યું છ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.