રાષ્ટ્રીય

ડિસેમ્બર 29, 2024 6:48 પી એમ(PM)

views 7

ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની આલ્બાની સે મેલબોર્નથી પશ્ચિમમાં લગભગ 230 કિલોમીટર દૂર આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કમાં ભીષણ આગથી પ્રભાવિત લોકો માટે કટોકટીની જાહેરાત કરી છે.

ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની આલ્બાની સે મેલબોર્નથી પશ્ચિમમાં લગભગ 230 કિલોમીટર દૂર આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કમાં ભીષણ આગથી પ્રભાવિત લોકો માટે કટોકટીની જાહેરાત કરી છે. શ્રી અલ્બેનીઝે આજે બુશફાયરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું. તેમણે કહ્યું કે ફેડરલ અને રાજ્ય સરકાર આ આગથી સીધી અસરગ્રસ્ત કા...

ડિસેમ્બર 29, 2024 6:46 પી એમ(PM)

views 9

ભારતના પ્રથમ કોમર્શિયલ એરક્રાફ્ટે  આજે નવી મુંબઈ આંતરાષ્ટ્રીય હવાઈ મથક પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે

ભારતના પ્રથમ કોમર્શિયલ એરક્રાફ્ટે  આજે નવી મુંબઈ આંતરાષ્ટ્રીય હવાઈ મથક પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. ઈન્ડિગો એરલાઇન્સના A320 એરક્રાફટે મુંબઈ હવાઈ મથક પરથી ઉડાન ભરી નવી મુંબઈ હવાઇ મથક પર સીધું ઉતરણ કર્યું હતું. સફળ ઉતરાણ  બાદ વિમાનને સલામી આપવામાં આવી હતી. આ વિમાનના સર્ટિફિકેશન ટેસ્ટમાં લેન્ડિંગ અન...

ડિસેમ્બર 29, 2024 1:58 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને સમયની તમામ કસોટીમાંથી પાર ઉતર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને એ અત્યંત સન્માનની વાત છે કે આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, બંધારણ સમયની તમામ કસોટીમાંથી પાર ઉતર્યું છે. ત...

ડિસેમ્બર 29, 2024 8:04 એ એમ (AM)

views 46

પ્રધાનમંત્રી મોદી આજે મન કી બાતમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 117મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને...

ડિસેમ્બર 28, 2024 7:19 પી એમ(PM)

views 24

આગામી 10થી 16મી જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં યોજાશે એશિયાઈ ફિલ્મ મહોત્સવ

એશિયાઈ ફિલ્મ મહોત્સવ આગામી 10થી 16મી જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં યોજાશે. આ ફિલ્મ મહોત્સવમાં પસંદ કરાયેલી 61 ફિલ્મો અંધેરી, સાયન અને થાણેમાં મૂવી મેક્સ સિનેમા હોલ ખાતે દર્શાવવામાં આવશે. આ પ્રસંગે જાણીતા લેખક અને કવિ જાવેદ અખ્તરને એશિયાઈ ફિલ્મ સાંસ્કૃતિક પુરસ્કાર અને પત્રકાર રફીક બગદાદીને સત્યજીત રે સ્...

ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM)

views 24

ઇસરો સોમવારે અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ કરશે, આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા દેશોમાં ભારત સ્થાન મેળવશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમણે સ્વદેશી ટેકનોલોજી - ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે. આ...

ડિસેમ્બર 28, 2024 7:12 પી એમ(PM)

views 18

વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકામાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર બનનાર માઇક્લ વોલ્ટજ સાથે અમેરિકામાં મંત્રણા કરી

વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકાના પ્રતિનિધિ અને અમેરિકાની નવી સરકારમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર બનનાર માઇક્લ વોલ્ટજ સાથે અમેરિકામાં મંત્રણા કરી છે. સોશ્યલ મીડિયા ઉપર આપેલા સંદેશામાં શ્રી જયશંકરે જણાવ્યું કે, આ મંત્રણામાં દ્વિપક્ષીય ભાગીદારી ઉપરાંત વર્તમાન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ ચર્ચા વ...

ડિસેમ્બર 28, 2024 6:37 પી એમ(PM)

views 14

એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર અલગ અલગ ભાડુ લેવાના આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા CCPAને નિર્દેશ

કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડુ લેવાના થયેલા આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ - CCPAને નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ વધુમાં જણાવ્યું છે કે, CCPA ને કેબ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ડિલી...

ડિસેમ્બર 28, 2024 6:13 પી એમ(PM)

views 29

મહારાષ્ટ્ર: ખુંખાર નક્સલવાદી દેવા સુમાદો મુદામે આત્મસમર્પણ કર્યું

સત્તાવાળાઓએ સાત લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે એવા ખુંખાર નક્સલવાદી દેવા સુમાદો મુદામે આજે મહારાષ્ટ્રના ગોંદીયા જિલ્લામાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લાનો રહેવાસી દેવા નાની વયથી નક્સલવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. ગોદિંયા પોલીસ વડાની અપીલના પગલે તેણે આત્મસમર્પણ કર્...

ડિસેમ્બર 28, 2024 6:12 પી એમ(PM)

views 15

ચેન્નાઈ: અન્ન યુનિવર્સિટીમાં જાતિય હુમલાના બનાવની તપાસ કરવા સમિતિની રચના

રાષ્ટ્રીય મહિલા પંચે ચેન્નાઈની અન્ન યુનિવર્સિટી ખાતે નોંધાયેલા કહેવાતા જાતિય હુમલાના બનાવની તપાસ કરવા સત્ય શોધક સમિતિની રચના કરી છે. મહિલા પંચની યાદીમાં જણાવ્યા મુજબ મહિલા પંચના સભ્ય મમતાકુમારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ વડા પ્રવીણ દિક્ષીતની બનેલી આ સમિતિ સમગ્ર બનાવનો આરંભ તેમજ સંબંધિત અધિકારીઓ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.