રાષ્ટ્રીય

ડિસેમ્બર 6, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:47 પી એમ(PM)

views 5

સંસદના બંને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ માટે થયેલા શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે બંને ગૃહોની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ

સંસદના બંને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ માટે થયેલા શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે બંને ગૃહોની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ છે. રાજયસભામાં કોંગ્રેસના સાંસદની બેઠક પરથી ચલણી નોટો મળી આવવાના મુદ્દે સત્તાધારીપક્ષના સભ્યોએ કરેલા સૂત્રોચ્ચાર બાદ ગૃહની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ હતી. જયારે લોકસભામાં ભાજપ...

ડિસેમ્બર 6, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:46 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત...

ડિસેમ્બર 6, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:45 પી એમ(PM)

views 4

ઉત્તરપ્રદેશમાં કન્નોજ જીલ્લામાં અને આગ્રા થી લખનઉ સુધીના એકસપ્રેસ વે ઉપર આજે થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયાં

ઉત્તરપ્રદેશમાં કન્નોજ જીલ્લામાં અને આગ્રા થી લખનઉ સુધીના એકસપ્રેસ વે ઉપર આજે થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયાં છે. અને 18 જણાંને ઇજા થઇ છે. લખનઉથી દિલ્હી જતી ડબલડેકર બસના ડ્રાઇવરે સ્ટિંયરીંગ વ્હીલ પરનો કાબૂ ગુમાવતાં બસ ટ્રક સાથે અથડાઇ હતી, આ દુર્ઘટનામાં ઇજા પામેલાઓને હોસ્પિટલમાં સારવાર આપવામ...

ડિસેમ્બર 6, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:43 પી એમ(PM)

views 1

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે દિલ્હીમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓની બેઠક બોલાવીને આગામી કેન્દ્રિય અંદાજપત્ર અંગે મસલતો કરી

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે દિલ્હીમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓની બેઠક બોલાવીને આગામી કેન્દ્રિય અંદાજપત્ર અંગે મસલતો કરી છે. આ પ્રસંગે નાણારાજયમંત્રી પંકજ ચૌધરી, નાણાં સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર બેઠકમાં સહભાગી થયા હતા.

ડિસેમ્બર 6, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:42 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, ઇશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, ઇશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે, અષ્ટલક્ષ્મી મહોત્સવના લીધે ઇશાન ભારતના રાજયોમાં મૂડીરોકાણોની તકોમાં વધારો થશે. આ મહોત્સવના પગલે ઇશાન ભારતના ઉજજવળ ભાવિનો આરંભ થઇ રહ્યો છે. અને...

ડિસેમ્બર 6, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:40 પી એમ(PM)

views 4

ભારતીય રિઝર્વ બેંકે સતત 11મી વખત રેપો રેટ સાડા છ ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો

ભારતીય રિઝર્વ બેંકે સતત 11મી વખત રેપો રેટ સાડા છ ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે સ્થાયી જમા સુવિધા દર એસડીએફ પણ સવા છ ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023 પછી રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરોમાં ફેરફાર કરાયો નથી. જો કે, તરલતા પરનું ભારણ ઘટાડવા રિઝર્વ બેન્કે કેશ...

ડિસેમ્બર 6, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:37 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજયસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ડાંગર, ઘઉં, બાજરી સહિત વિવિધ પાકોના ટેકાના ભાવે કરાયેલી ખરીદીની વિગતો આપી હતી. એમ.એસ.સ્વામીનાથમ...

ડિસેમ્બર 6, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:34 પી એમ(PM)

views 1

કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા આધારીત 24 કલાક માટેની પીએમ-ઇ વિદ્યા ડીટીએચ ચેનલનો આજે શુભારંભ કરાવ્યો

કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા આધારીત 24 કલાક માટેની પીએમ-ઇ વિદ્યા ડીટીએચ ચેનલનો આજે શુભારંભ કરાવ્યો છે. શિક્ષણ મંત્રાલયની યાદી મુજબ આ ચેનલ સંકેત ભાષા અને વિવિધ વિષયોના શિક્ષણને પ્રોત્સાહન આપશે. આ ચેનલમાં વિદ્યાર્થીઓ શિક્ષકો, શિક્ષણવિદો અને લાગતાવળગતાઓ માટે વિવિધ સામગ્ર...

ડિસેમ્બર 6, 2024 2:21 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:21 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને જાપાન વચ્ચે સેમિકન્ડક્ટર સહયોગના વધતા મહત્વ પર ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને જાપાન વચ્ચે સેમિકન્ડક્ટર સહયોગના વધતા મહત્વ પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારત-જાપાન ફોરમના ઉદ્ઘાટન સત્રમાં બોલતા જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રો આ ક્ષેત્રમાં તાઈવાન સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છે. ડો. જયશંકરે આવા સહયોગના મહત્વ પર ભાર મૂકતા, આગામી દાયકામાં...

ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM)

views 2

ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ ચાર વિરુધ્ધ બેની બહુમતિથી વ્યાજ દરને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો

ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ ચાર વિરુધ્ધ બેની બહુમતિથી વ્યાજ દરને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે સ્ટેચ્યુટરી ડિપોઝીટ રેટ પણ 6.25 ટકા અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત રાખ્યા છે. બેન્કે ફેબ્રુઆરી, 2023થી આ દરો જાળવી રાખ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.