રાષ્ટ્રીય

ડિસેમ્બર 17, 2024 3:03 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 3:03 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ મંગળવાર’ અભિયાનને લીલી ઝંડી આપી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં 'ફિટ ઈન્ડિયા સાયકલિંગ મંગળવાર' અભિયાનને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો ઉદ્દેશ્ય એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો કરવા માટે જાગૃતિ લાવવાનો છે. સાથોસાથ એક સ્વસ્થ અને હરિયાળા ભારતનું નિર...

ડિસેમ્બર 17, 2024 3:00 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 3:00 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી મોદીએ આજે કર્ણાટકના જાણીતા પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના જાણીતા પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ વાવવા અને પર્યાવરણની જાળવણી માટે સમર્પિત કર્યું છે. તેમણે ઉમેર્યું ...

ડિસેમ્બર 17, 2024 2:54 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 2:54 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદી 29મી ડિસેમ્બરના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મો...

ડિસેમ્બર 17, 2024 9:41 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:41 એ એમ (AM)

views 2

ભારતના વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલ બુધવારે બેઇજિંગમાં ચીનના તેમના સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠકમાં ભાગ લેશે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત-ચીન સરહદ મુદ્દે ભારતના વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલ બુધવારે બેઇજિંગમાં ચીનના તેમના સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ વર્ષે 23 ઓક્ટોબરે કઝાનમાં બંને નેતાઓની બેઠક દરમિયાન સમજૂતી થઈ હતી. બંને વિ...

ડિસેમ્બર 17, 2024 9:36 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:36 એ એમ (AM)

views 7

કેન્દ્ર સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ

ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ આધારિત પ્લેજ ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ...

ડિસેમ્બર 17, 2024 9:34 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:34 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુર ખાતે સમીક્ષા બેઠકમાં માર્ચ 2026 પહેલા નક્સલવાદને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢમાં ડાબેરી ઉગ્રવાદની સ્થિતિનું મૂલ્યાંકન કરવા ગઈકાલે સાંજે રાયપુરમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, ગૃહ મંત્રીએ તમામ દળો અને એજન્સીઓને માર્ચ 2026 સુધીમાં ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું ...

ડિસેમ્બર 17, 2024 9:32 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:32 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ 46 હજાર 300 કરોડ રૂપિયાના ઉર્જા, માર્ગ , રેલ્વે અને પાણી પુરવઠા સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં ર...

ડિસેમ્બર 17, 2024 9:31 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:31 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશમાં મંગલાગિરી એઈમ્સ અને સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમના દીક્ષાંત સમારોહમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિકંદરાબાદની ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજમાં રાષ્ટ્રપતિ ધ...

ડિસેમ્બર 17, 2024 9:30 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:30 એ એમ (AM)

views 27

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરાશે

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ રજૂ કરશે. બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે. તાજેતરમાં સરકારે દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર વિચાર કરવા મ...

ડિસેમ્બર 17, 2024 9:28 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:28 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ મુર્મુએ શ્રીલંકાના ટકાઉ આર્થિક વિકાસ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકાના સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી દિસાનાયકા અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ શ્રીલંકામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.