રાષ્ટ્રીય

ડિસેમ્બર 18, 2024 11:43 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 11:43 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવ...

ડિસેમ્બર 18, 2024 10:03 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 10:03 એ એમ (AM)

views 4

કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ થયો

કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ થયો છે. આ પરિષદ બંને દેશો વચ્ચે સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવશે. પરિષદનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સને નેટવર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા, તેમના વિચારો રજૂ કરવાનો અને વૃદ્ધિ અને રોકાણની તકો શોધવ...

ડિસેમ્બર 18, 2024 9:48 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 9:48 એ એમ (AM)

views 3

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગઈ કાલે નવી દિલ્હીમાં ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું હતું.

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગઈ કાલે નવી દિલ્હીમાં ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું હતું. જંતુનાશકોના સંપર્કમાં આવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમાં શ્વસન સમસ્યાઓ અને આંખને નુકસાન થાય છે. ડૉ.સિંઘે કહ્યું કે...

ડિસેમ્બર 18, 2024 9:32 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 9:32 એ એમ (AM)

views 5

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે. આ વાતચીતનો ઉદ્દેશ્ય પૂર્વ લદ્દાખમાં સૈનિકોની તૈનાતીને કારણે છેલ્લા ચાર વર્ષથી વણસેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે. શ્રી ડોભાલ ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી વાંગ યી સાથ...

ડિસેમ્બર 18, 2024 9:22 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 9:22 એ એમ (AM)

views 1

લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી.

લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી. સરકારે રૂ. 87 હજાર સાતસો બાંસઠ કરોડથી વધુના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માંગી હતી. નાણાકીય વર્ષ 2024-25 ની સેવાઓ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ચોક્કસ વધુ રકમ એકત્ર કરવા અને ચૂકવણીને અધિકૃત કરવા ...

ડિસેમ્બર 18, 2024 9:06 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 9:06 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હૈદરાબાદ નજીક બોલારુમ ખાતે રાષ્ટ્રપતિ નિલયમ ખાતે અનેક નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હૈદરાબાદ નજીક બોલારુમ ખાતે રાષ્ટ્રપતિ નિલયમ ખાતે અનેક નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ ગત સાંજે નિલયમ પહોંચ્યા હતા. નવી સુવિધાઓમાં મુલાકાતીઓની નવી સુવિધા માટે મકાનનો અને ખાસ દુકાનનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ નિલયમ ખાતે હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસ પહેલનો ...

ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 33

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ. જેપીસી એ ચોક્કસ ...

ડિસેમ્બર 17, 2024 7:50 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 7:50 પી એમ(PM)

views 3

બંધારણ એ ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

રાજ્યસભામાં આજે બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું છે કે, બંધારણ એ ઇતિહાસ, ધર્મ,સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે. તેમણે જણાવ્યું કે દેશની લોકશાહી પાતાળ સુધી ઊંડી છે અને સરદાર પટેલને કારણે દેશ આજે વિશ્વ સમક્ષ મ...

ડિસેમ્બર 17, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 7:49 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુરમાં 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની કિંમતની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યૉ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઊર્જા, માર્ગ, રેલ્વે અને પાણી સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએઆજે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારના એક વર્ષની સમાપ્તિ નિમિત્તે આયોજિતકાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 11,000 કરોડ રૂપિયાથી...

ડિસેમ્બર 17, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 7:39 પી એમ(PM)

views 3

શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે બિહારમાં બોધગયામાં વૈશ્વિક વારસા મહાબોધિ મંદિરની મુલાકાત લીધી

શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે બિહારમાં બોધગયામાં વૈશ્વિક વારસા મહાબોધિ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મંદિરનાં ગર્ભગૃહમાં પુજા અર્ચના કરી હતી. તેમની સાથે 14 સભ્યોનું પ્રતિનિધિમંડળ હતું. શ્રી દિસાનાયકે બોધિ વૃક્ષ નીચે હાલમાં ચાલી રહેલા 1 દિવસના કાગ્યુ મોનલામમાં હાજરી આપી હતી. તેમ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.