જાન્યુઆરી 14, 2025 7:07 પી એમ(PM)
11
સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે જણાવ્યું છે કે 1971ના યુદ્ધમાં સેવા આપનારા નિવૃત્ત સૈનિકો આપણા સશસ્ત્ર દળોની તાકાત છે.
સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે જણાવ્યું છે કે 1971ના યુદ્ધમાં સેવા આપનારા નિવૃત્ત સૈનિકો આપણા સશસ્ત્ર દળોની તાકાત છે. નવમા સશસ્ત્ર દળો પૂર્વ સૈનિક દિવસ પ્રસંગે શ્રી સેઠે મુંબઈના ગૌરવ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભૂતપૂર્વ સૈનિકો ભારતનું ગૌરવ ગણાવ્યું. તેમણે કહ્યું કે સરકાર ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ મા...