રાષ્ટ્રીય

જાન્યુઆરી 15, 2025 1:11 પી એમ(PM)

views 18

બોમ્બે હાઈકોર્ટે બે મહિલા સહિત 13 વકીલોને વરિષ્ઠ વકીલો તરીકે નિયુક્ત કર્યા

બોમ્બે હાઈકોર્ટે બે મહિલા સહિત 13 વકીલોને વરિષ્ઠ વકીલો તરીકે નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિઓ એડવોકેટ્સ એક્ટ, 1961ની કલમ 16 (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓ અને હાઈકોર્ટ દ્વારા નિર્દિષ્ટ નિયમો હેઠળ કરવામાં આવી છે.

જાન્યુઆરી 15, 2025 12:53 પી એમ(PM)

views 14

10 વર્ષનું સુશાસન 10 મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પિયુષ ગોયલે કહ્યું છે, છેલ્લા દસ વર્ષનું સુશાસન દસ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ, મૂળ કારણ વિશ્લેષણ, પરિણામલક્ષી કાર્યવાહી, કાયદાનું શાસન અને ...

જાન્યુઆરી 15, 2025 9:17 એ એમ (AM)

views 16

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સમારોહ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે રાજ્યપાલ રેમન ડેકા અને મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ પણ ઉપસ્થિત રહેશે

જાન્યુઆરી 15, 2025 8:58 એ એમ (AM)

views 7

પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભનું પવિત્ર સ્નાન શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ચાલી રહ્યુ છે.

પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભનું પવિત્ર સ્નાન શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ચાલી રહ્યુ છે. ગઈકાલે મકરસંક્રાંતિના અમૃત સ્નાન નિમિત્તે સાડા ત્રણ કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ભાષિની સાથે મળીને મહાકુંભમાં બહુભા...

જાન્યુઆરી 15, 2025 8:50 એ એમ (AM)

views 21

હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ વરસાદ કે હિમવર્ષાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળના હિમાલય પ્રદેશ, સિક્કિમ અને દેશના ઉત્તર-પૂર્વીય ક્...

જાન્યુઆરી 15, 2025 8:48 એ એમ (AM)

views 11

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા માળખા પ્રત્યે સરકારના અભિગમ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાયદા અને નિયમો વિકસાવવાનો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા માળખા પ્રત્યે સરકારના અભિગમ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાયદા અને નિયમો વિકસાવવાનો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન- DPDP નિયમો, 2025 પર સરકારી અધિકારીઓ અને ઉદ્યોગની પરામર્શ બેઠકની અધ્...

જાન્યુઆરી 15, 2025 8:45 એ એમ (AM)

views 21

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કોલસાની આયાત 15 કરોડ 40 લાખ ટનથી ઘટીને 14 કરોડ 90 લાખ ટન થઈ ગઈ છે. કોલસા મંત્રાલયે જણાવ્યું છે કે, દેશના વિકાસશીલ અર્થતંત્રમાં કોલસા ક્ષેત્રનું મહત્વપૂર્ણ સ્થાન છે. દેશમા...

જાન્યુઆરી 15, 2025 8:42 એ એમ (AM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે .. માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આજે તેઓ માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, કલોલના નારદીપુરમાં ...

જાન્યુઆરી 15, 2025 8:39 એ એમ (AM)

views 11

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમ ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમ ગઈકાલે રાત્રે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે હવાઈમથકે તેમનું સ્વાગત કર્યું. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત છે. તેમની સાથે મંત્રીઓ અને સાંસદો સહિતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધ...

જાન્યુઆરી 15, 2025 8:36 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો – INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન – INS વાઘશીરનું રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો - INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન - INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કરશે.પહેલી વાર ભારતીય નૌકાદળમાં એક સાથે ત્રણ જહાજોનો સમાવેશ થઈ રહ્યો છે. સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતૃત્વ હાંસલ કરવાના ભારતના લક્ષ્ય તરફ આ એક મહત્વપૂર્ણ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.