રાષ્ટ્રીય

ડિસેમ્બર 21, 2024 9:15 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:15 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદ-એનઈસીની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદ-એનઈસીની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ સત્રમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર પણ ભાગ લેશે. આ બેઠકમાં પૂર્વોતરના તમામ રાજ્યોના રાજ્યપાલો અ...

ડિસેમ્બર 20, 2024 7:59 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:59 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસની કુવૈતની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ-જાબીર અલ સબાહના આમંત્રણ પર આવતીકાલે બે દિવસની કુવૈતની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કુવૈતના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સચિવ અરુણ કુમાર ચ...

ડિસેમ્બર 20, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:57 પી એમ(PM)

views 10

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા

સરકારે કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2018 માં ઝારખંડની રાજધાની રાંચીમાં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ, દરેક પરિવારને હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. આરોગ્ય...

ડિસેમ્બર 20, 2024 3:14 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:14 પી એમ(PM)

views 2

સંસદનાં બંને ગૃહો અનિશ્ચિતકાળ માટે સ્થગિત

આજે લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. આજે સવારે જ્યારે ગૃહની બેઠક મળી ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડૉ.બી.આર. આંબેડકર પરના નિવેદન પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. હંગામા વચ્ચે, સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને નિયમોનું કડક પાલન કરવા અને સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરવાથી દૂર રહેવ...

ડિસેમ્બર 20, 2024 3:16 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:16 પી એમ(PM)

views 4

એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભના બે બિલ જેપીસીને મોકલાયા

એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત બે બિલ સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યા છે. આ સમિતિમાં લોકસભામાંથી 27 અને રાજ્યસભામાંથી 12 સભ્યો છે. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે બંધારણ ખરડો, 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારો) 2024 સંસદની સંયુક્ત સમિતિને મોકલવાની દરખાસ્ત...

ડિસેમ્બર 20, 2024 3:11 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:11 પી એમ(PM)

views 2

ધક્કામુક્કી અને ડોક્ટર આંબેડકરના અપમાનના મુદ્દે ભાજપ અને કોંગ્રેસનું સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન

બે સાંસદો ઇજાગ્રસ્ત થવાના મામલે એનડીએના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ ડૉ બીઆર આંબેડકરનો અનાદર કર્યો છે. ભાજપના નેતા અરૂણસિંહે રાહુલ ગાંધીએ નાગાલેન્ડના સાંસદ સાથે કથિત ગેરવર્તણુંક કરવા બદલ રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી કરી હતી. ...

ડિસેમ્બર 20, 2024 3:05 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:05 પી એમ(PM)

views 10

સાંસદોએ સંસદીય મર્યાદાને જાળવી રાખવી જોઈએ અને શારીરિક બળનો આશરો લેવો જોઈએ નહીં: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત રીતે ધક્કો મારનારા ભાજપના બે સાંસદોની હાલત સ્થિર છે. સંસદ ભવનમાં મીડિયા સાથે વાત કરતા શ્રી રજીજુએ કહ્યું કે, સાંસદોએ સંસદીય મર્યાદાને જાળવી રાખવી જોઈએ અને શારીરિક બળનો આશરો લેવો જોઈએ નહીં. દરમિયાન કેન્દ્રીય મંત્...

ડિસેમ્બર 20, 2024 3:01 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:01 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સશસ્ત્ર સીમા દળના 61માં સ્થાપના દિન નિમિત્તે જવાનોને બહાદુરી પુરસ્કાર અનેયાત કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના સિલીગુડીના રાણીડંગા ખાતે સશસ્ત્ર સીમા દળના 61માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પછી સલામી લીધી હતી. કાર્યક્રમમાંના સશસ્ત્ર સીમા દળના મહાનિર્દેશક અમૃત મોહન પ્રસાદ પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

ડિસેમ્બર 20, 2024 2:57 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 2:57 પી એમ(PM)

views 2

પરિક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ આવતા મહિને યોજાશે

પરિક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ આવતા મહિને યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ સંવાદ કાર્યક્રમ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે અને MyGov પોર્ટલ પર 14મી જાન્યુઆરી સુધી આ નોંધણી પ્રક્રિયા ખુલ્લી રહેશે. પરીક્ષાના તણાવને ઘટાડવા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને જીવનને ઉત્સવ તરીકે ઉજવવાના પ્રોત્સાહન સાથે આ...

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 3

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.