રાષ્ટ્રીય

જાન્યુઆરી 29, 2025 1:55 પી એમ(PM)

views 14

મૌની અમાવાસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રધ્ધાળુઓને નજીકના ઘાટ પર સ્નાન કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે અપીલ કરી

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા અમૃત સ્નાન ચાલી રહ્યું છે.તેના ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે,. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, શ્રી મોદીએ પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે તેમની સાથે ઘણી વખત વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે અખાડ...

જાન્યુઆરી 29, 2025 1:51 પી એમ(PM)

views 13

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ વર્ષે બીટિંગ રીટ્રીટ સમારોહમાં કુલ 30 પ્રદ...

જાન્યુઆરી 29, 2025 1:48 પી એમ(PM)

views 22

જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ 2 ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી

જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ 2 ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી હતી, જેમાં મુખ્યત્વે નિયંત્રણ રેખા, LOCની આસપાસના ઊંચાઈવાળા વિસ્તારો અને જંગલ વિસ્તારોમાં શોધ અભિયાન આરંભ્યુ હતું. અમારા પ્રતિનિધિ અહેવાલ મુજબ, આ અભિયાનનો હેતુ ગયા વર્ષે ...

જાન્યુઆરી 29, 2025 1:46 પી એમ(PM)

views 20

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ 3 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ 3 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે. જમ્મુ કાશ્મીરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 3 માર્ચે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર બોલાવવાની મં...

જાન્યુઆરી 29, 2025 11:54 એ એમ (AM)

views 10

કેનેડામાં કથિત હસ્તક્ષેપ સંબંધિત કથિત પ્રવૃત્તિઓનો દાવો કરતા કેનેડિયન અહેવાલને ભારતે ફગાવી દીધો

કેનેડામાં કથિત હસ્તક્ષેપ સંબંધિત કથિત પ્રવૃત્તિઓનો દાવો કરતા કેનેડિયન અહેવાલને ભારતે ફગાવી દીધો છે. વિદેશમંત્રાલયે આરોપોને ફગાવતાં ભારપૂર્વક કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે કેનેડા જ ભારતની આંતરિક બાબતોમાં સતત દખલ કરી રહ્યું છે. વિદેશમંત્રાલયે વધુમાં જણાવ્યું કે, આવી દખલગીરી ગેરકાયદેસર સ્થળાંતર અને સંગ...

જાન્યુઆરી 29, 2025 11:50 એ એમ (AM)

views 6

IMD એ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી ઉત્તર પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના ઓડિશા અને બિહારના અલગ-અલગ વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી બે દ...

જાન્યુઆરી 29, 2025 11:41 એ એમ (AM)

views 8

મહાકુંભમાં ભાગદોડના અહેવાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને હાલની સ્થિતિ અંગેની જાણકારી મેળવી

મહાકુંભમાં ભાગદોડના અહેવાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને હાલની સ્થિતિ અંગેની જાણકારી મેળવી. પ્રધાનમંત્રીએ તાત્કાલિક સહાય માટે નિર્દેશ પણ આપ્યા. ભાગદોડની ઘટના બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનાને લઈને પ્રશાસને શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અપીલ ...

જાન્યુઆરી 29, 2025 11:34 એ એમ (AM)

views 10

ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઇસરોએ ફરી એક વખત નવી સિધ્ધિ હાંસલ કરી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઇસરોએ ફરી એક વખત નવી સિધ્ધિ હાંસલ કરી છે. ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેના 100મુ સીમાચિહ્નરૂપ પ્રક્ષેપણ કર્યુ છે. આજે સવારે 6:23 વાગ્યે, GSLV F-15 રોકેટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, જે NVS-02 નેવિગેશન સેટેલાઇટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જશે. NVS-...

જાન્યુઆરી 29, 2025 11:20 એ એમ (AM)

views 12

વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે

વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે.. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તમામ ફોર્મેટમાં તેમના અસાધારણ પ્રદર્શન બદલ ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બુમરાહ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યા છે, અગાઉ રાહુલ ...

જાન્યુઆરી 29, 2025 11:14 એ એમ (AM)

views 33

અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે.

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને એક ઇન્ટરવ્યુ દરમિયાન યમુના નદીમાં ઝેર ભેળવવાના આરોપો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં નોટિસ ફટકારી છે. અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે. કમિશને કહ્યું કે, ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.