રાષ્ટ્રીય

જાન્યુઆરી 29, 2025 7:23 પી એમ(PM)

views 21

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય તે પહેલાં આકાશવાણી સમાચાર, નિષ્ણાતો અને લોકોની કેન્દ્રીય બજેટ પાસેથી અપેક્ષાઓ રજૂ કરતી એક વિશેષ શ્રેણી પ્રસારીત કરી રહ્યું છે.આકાશવાણી સમાચાર સાથે વાત કરતા ટેકનોલોજીઆધારિત શિક્ષણ ...

જાન્યુઆરી 29, 2025 7:19 પી એમ(PM)

views 15

સરકારે 34 હજાર કરોડ રૂપિયાથી વધુનાં રોકાણ સાથેનાં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશનની સ્થાપના માટે મંજૂરી આપી

સરકારે 34 હજાર કરોડ રૂપિયાથી વધુનાં રોકાણ સાથેનાં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશનની સ્થાપના માટે મંજૂરી આપી છે. ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ખનીજ સંસાધનો માટે મૂલ્ય શ્રુંખલા ઊભી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મં...

જાન્યુઆરી 29, 2025 7:18 પી એમ(PM)

views 11

પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં ભાગ રૂપે નવી દિલ્હીમાં આજે સાંજે બિટીંગ રિટ્રીટ સમારોહ ઉજવવામાં આવ્યો

પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં ભાગ રૂપે નવી દિલ્હીમાં આજે સાંજે બિટીંગ રિટ્રીટ સમારોહ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ષનાં બિટીંગ રિટ્રીટ સમારોહમાં કુલ 3...

જાન્યુઆરી 29, 2025 7:16 પી એમ(PM)

views 8

વક્ફ સુધારા ખરડા 2024 અંગે સંયુક્ત સંસદીય સમિતિએ આજે મુસદ્દા અહેવાલને સ્વીકાર્યો

વક્ફ સુધારા ખરડા 2024 અંગે સંયુક્ત સંસદીય સમિતિએ આજે મુસદ્દા અહેવાલને સ્વીકાર્યો છે. નવી દિલ્હીમાં સંવાદદાતાઓ સાથેના સંવાદમાં 31 સભ્યની પૅનલના અધ્યક્ષ જગદમ્બિકાપાલે કહ્યું કે, સમિતિએ ખરડા સંબંધિત 14 ખંડ પર સુધારાને સ્વીકાર્યા છે. સમિતિનો અહેવાલ આવતીકાલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સોંપવામાં આવશે.  

જાન્યુઆરી 29, 2025 7:09 પી એમ(PM)

views 5

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મળ્યો

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે મળ્યો છે. સત્તાવાર યાદી મુજબ, વર્ષ 2024માં ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ ટેબ્લૉ, વર્ષ 2023માં ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ ટેબ્લો અને આ વર્ષે ‘આનર્તપુરથી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસનો અદભૂત...

જાન્યુઆરી 29, 2025 6:47 પી એમ(PM)

views 14

ઝારખંડમાં, આજે પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા

ઝારખંડમાં, આજે પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલિસ મહાનિદેશક આશુતોષ શેખરે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે અને અનેક ઘાયલ થયા છે. સીપીઆઈ માઓવાદીઓની ટુકડીએ પોલીસ દળો પર હુમલો કરવાની યોજના ઘડી હોવાની બાતમી મળ્...

જાન્યુઆરી 29, 2025 6:23 પી એમ(PM)

views 22

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ- NCRTC એ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ- NCRTC એ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. નમો ભારત મોબાઇલ એપ પરથી ખરીદેલી ટિકિટઅને NCMC કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરોને આ ડિસ્કાઉન્ટ નો લાભમળશે. NCRTC એ માહિતી આપી છે કે મુસાફરોની સુવિધા માટે,લોયલ્ટી પોઈન્ટ પ્રોગ્ર...

જાન્યુઆરી 29, 2025 2:07 પી એમ(PM)

views 16

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરશે

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે ત્યારે તેલંગાણાના ઉદ્યોગપતિઓ અપેક્ષા રાખી રહ્યા છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન કરદાતાઓ અને ઉદ્યોગો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરશે. રાજ્યના મલ્કજગિરી જિલ્લાના ઉદ્યોગપતિ ચેરુવુ રામબાબુ સૂચન કરી રહ્યા છે કે સ્થાનિક કર્મચારીઓને લાભ ...

જાન્યુઆરી 29, 2025 2:03 પી એમ(PM)

views 13

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. NVS-02 વહન કરતું GSLV-એફ-15 આજે સવારે 6.23 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે, ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. NVS-02 ઉપગ્રહ ઇસરોના વૈજ્ઞાનિકો...

જાન્યુઆરી 29, 2025 1:58 પી એમ(PM)

views 14

મહાકુંભમાં સર્જાયેલી ઘટના અંગે રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. રાષ્ટ્રપતિએ જીવ ગુમાવનારા ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.