રાષ્ટ્રીય

જાન્યુઆરી 1, 2025 7:34 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:34 પી એમ(PM)

views 135

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી છે. આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતનો આ 34મો જિલ્લો હશે, જેનું મુખ્ય મથક થરાદ ખાતે હશે. ગુજર...

જાન્યુઆરી 1, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:28 પી એમ(PM)

views 6

ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે

ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળની લડાયક સજ્જતામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ યુદ્ધ જહાજો સંરક્ષણ સ્વનિર્ભરતા અને સ્વદેશી જહાજ નિર્માણના ક્ષેત્રમાં દેશન...

જાન્યુઆરી 1, 2025 7:24 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:24 પી એમ(PM)

views 6

કેન્દ્રીય કેબિનેટે પીએમ ફસલ બીમા યોજના, હવામાન આધારિત પાક વીમા યોજના યથાવત રાખવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને 69 હજાર 515 કરોડ રૂપિયા કર...

જાન્યુઆરી 1, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:23 પી એમ(PM)

views 5

સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમની સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે, 2025નું પ્રથમ કેબિનેટ ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે.તેમણે કહ્યું કે, દેશને તેના તમામ ખેડૂતો પર ગર્વ છ...

જાન્યુઆરી 1, 2025 6:57 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:57 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને 69 હજાર 515 કરોડ રૂપિયા કર...

જાન્યુઆરી 1, 2025 7:29 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:29 પી એમ(PM)

views 11

ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી

ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારતે તેની કેદમાં રહેલા 381 પાકિસ્તાની કેદીઓ અને 81 માછીમારોના નામ જાહેર કર્યા છે જ્યારે પાકિસ્તાને તેની કેદમાં રહેલા 49 ભારતીય કેદીઓ અને 217 માછીમારોના નામ જાહ...

જાન્યુઆરી 1, 2025 6:51 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:51 પી એમ(PM)

views 17

ડિસેમ્બર 2023ની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર – GST કલેક્શન  7.3 ટકા વધીને 1 લાખ 76 હજાર કરોડથી વધુ થયુ

ડિસેમ્બર 2023ની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર - GST કલેક્શન  7.3 ટકા વધીને 1 લાખ 76 હજાર કરોડથી વધુ થયુ છે. ડિસેમ્બર 2023માં કુલ GST આવક 1 લાખ 64 હજાર કરોડ રૂપિયા હતી. ડિસેમ્બરમાં કેન્દ્રીય GST કલેક્શન 32 હજાર 836 કરોડ અને રાજ્ય GST કલેક્શન 40 હજાર 499 કરોડ હતું. એકીકૃત IGST કલેક્શન 47 હજાર...

જાન્યુઆરી 1, 2025 6:50 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:50 પી એમ(PM)

views 5

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો છે. તેઓ ડિસેમ્બર 1986માં ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોડાયા હતા. તેમની 38 વર્ષની સેવા દરમિયાન તેઓ સંસ્થામાં મહત્વના હોદ્દા પર રહ્યા. તેઓ એર માર્શલ પંકજ સિન્હાનું સ્થાન લેશે જેઓ 39 વર્ષથી વધુની સેવા પછી નિવૃત્ત...

જાન્યુઆરી 1, 2025 6:48 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:48 પી એમ(PM)

views 3

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપ-લે કરી હતી. આ દસ્તાવેજોની નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં વિવિધ રાજદ્વારી માધ્યમો દ્વારા આપ-લે કરવામાં આવી હતી. બંને દેશોએ આ સંબંધમાં 31 ડિસેમ્બર 1988ન...

જાન્યુઆરી 1, 2025 2:33 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 2:33 પી એમ(PM)

views 2

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું છે. અમારા જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું છે કે સરકાર અને સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે થયેલી સમજૂતી બાદ ગઈકાલે સાંજે સાતમા દિવસે આંદોલન બંધ કરાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.