ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

નવેમ્બર 3, 2024 1:58 પી એમ(PM)

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાડા 8 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરાયા છે.

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાડા 8 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરાયા છે. ભાઈબીજના પાવન તહેવારે આજ...

નવેમ્બર 3, 2024 1:56 પી એમ(PM)

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આગ...

નવેમ્બર 3, 2024 1:54 પી એમ(PM)

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના રજૂ કરી.

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોલંબિયામાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 16ની બેઠકમાં ભારતની અદ્યતન...

નવેમ્બર 3, 2024 1:53 પી એમ(PM)

સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓના માથે ...

નવેમ્બર 3, 2024 1:50 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડુમા બોકોને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડુમા બોકોને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશ...

નવેમ્બર 3, 2024 1:48 પી એમ(PM)

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે.

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે. દરમિયાન તેઓ બ્રિસબેન જશે અ...

નવેમ્બર 3, 2024 9:47 એ એમ (AM)

છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે

છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. લગભગ 20 વિશેષ ટ્રેન રાજધાની દિલ્હી અને આસપા...

નવેમ્બર 3, 2024 9:43 એ એમ (AM)

ભારતીય નવીન સ્ટાર્ટ અપે ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં 12 પૂર્ણાંક 2 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો

ભારતીય નવીન સ્ટાર્ટ અપે ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં 12 પૂર્ણાંક 2 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો છે. આ રકમ વર્ષ 2023માં ...

નવેમ્બર 3, 2024 9:41 એ એમ (AM)

ભારતના આત્મનિર્ભર અભિયાનના અપેક્ષિત પરિણામ મળી રહ્યા છે અને વર્ષ 2029-30 સુધી દેશની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. – સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના આત્મનિર્ભર અભિયાનના અપેક્ષિત પરિણામ મળી રહ્યા છે અને વર્ષ 2029-30 સુધી ...

1 500 501 502 503 504 712