રાષ્ટ્રીય

જાન્યુઆરી 2, 2025 2:57 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 2:57 પી એમ(PM)

views 2

દેશમાં વર્ષ 2024માં વાહનોનું વાર્ષિક વેચાણ 9 ટકા વધીને 2 કરોડ 60 લાખ થયું

ભારતમાં વર્ષ 2024માં વાહનોનું વાર્ષિક વેચાણ 9 ટકા વધીને 2 કરોડ 60 લાખ થયું છે. આ સાથે વૈશ્વિક મહામારી પહેલા વર્ષ 2018માં નોંધાયેલા 2 કરોડ 54 લાખ વાહનોના વાર્ષિક વેચાણના વિક્રમને વટાવી દીધો છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે આ વર્ષે વાણિજ્યિક વાહનોનું વેચાણ મોટાભાગે સરકારના માળખાગત ખર્ચ પર નિર્ભર રહેશે.

જાન્યુઆરી 2, 2025 2:55 પી એમ(PM) જાન્યુઆરી 2, 2025 2:55 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ડૉ. કે. એસ. મણિલાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ડૉ. કે. એસ. મણિલાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. ડૉ. મણિલાલનું 86 વર્ષની વયે કેરળના ત્રિસુરમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી , શ્રી મોદીએ જણાવ્યું કે વનસ્પતિ વિજ્ઞાનમાં તેમનું કાર્ય આગામી પેઢીના વનસ્પતિશાસ્ત્રીઓ અને ...

જાન્યુઆરી 2, 2025 9:29 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:29 એ એમ (AM)

views 5

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની માટેની ટિકિટના વેચાણનો આજથી આરંભ થઈ રહ્યો છે

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની માટેની ટિકિટના વેચાણનો આજથી આરંભ થઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઓરિજિનલ ફોટો ઓળખકાર્ડ બતાવીને સેના ભવન, શાસ્ત્રી ભવન, જંતર-મંતર, પ્રગતિ મેદાન અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનથી ટિકિટ ખરીદી શકાય છે. આ ઉપરાંત વેબ સાઇટ આમંત્રણ.mod.gov.in અને આમંત્...

જાન્યુઆરી 2, 2025 9:27 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:27 એ એમ (AM)

views 4

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસા...

જાન્યુઆરી 2, 2025 9:26 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:26 એ એમ (AM)

views 2

દેશમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસોના હકારાત્મક પરિણામો મળ્યા

દેશમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસોના હકારાત્મક પરિણામો મળ્યા છે. વર્ષ 2020માં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અગાઉના વર્ષની સરખામણીએ લગભગ આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન કાર્યાલયને આપવામાં આવેલી માહિતી મુજબ ભારતના જીડીપીમાં વર્ષ 2005 અને 2020 દરમ્યાન ગ્રીનહ...

જાન્યુઆરી 2, 2025 9:25 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:25 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસ રજૂ કરતાં એક પુસ્તકનું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ – થ્રૂ ધ એજેજ નામના પુસ્તકનું વિમોચન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક પ્રતિષ્ઠિત લેખકો, શિક્ષણવિદો, મંત્રાલયના અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહેશે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો ત્...

જાન્યુઆરી 2, 2025 9:23 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:23 એ એમ (AM)

views 3

ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી 377 ટન જોખમી કચરાના નિકાલનું કામ ગઈકાલે રાત્રે શરૂ કરાયું

ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી 377 ટન જોખમી કચરોના નિકાલ કરવાનું કામ ગઈકાલે રાત્રે શરૂ કરાયું છે. આ ઝેરી કચરો ભોપાલથી અઢીસો કિલોમીટર દૂર ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં બાર સીલબંધ કન્ટેનરમાં લઈ જવામાં આવી રહ્યો છે. ભોપાલ ગેસ દુર્ઘટના રાહત અને પુનર્વસન વિભાગ...

જાન્યુઆરી 2, 2025 9:21 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:21 એ એમ (AM)

views 3

મહારાષ્ટ્રમાં 11 માઓવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં ગઈકાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ કટ્ટર નેતા સહિત 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગઈકાલે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો. આ માઓવાદીઓમાં આઠ મહિલાઓ અને ત્રણ પુરૂષો છે. મહારાષ્ટ્રમાં તેમના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરા...

જાન્યુઆરી 2, 2025 9:19 એ એમ (AM) જાન્યુઆરી 2, 2025 9:19 એ એમ (AM)

views 3

ઈરાનના નાયબ વિદેશ મંત્રી માજિદ તખ્ત રાવંચી આજથી બે દિવસ ભારતના પ્રવાસે

ઈરાનના નાયબ વિદેશ મંત્રી માજિદ તખ્ત રાવંચી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે છે. આજે અને આવતીકાલે તેઓ નવી દિલ્હીમાં ઈરાન-ભારત રાજકીય પરામર્શના 19મા તબક્કામાં ભાગ લેશે. ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ઐતિહાસિક સંબંધો છે જે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને કારણે મજબૂત બન્યા છે. 2003 માં, આ સંબંધો બંને દેશો...

જાન્યુઆરી 1, 2025 7:35 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:35 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ – DAP ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ - DAP ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે. જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે DAPની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ મીડિયાને આ માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.