જાન્યુઆરી 4, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 2:05 પી એમ(PM)
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “ગામના લોકોને ગરિમામયી જીવન આપવું એ અમારી સરકારની પ્રાથમિકતા.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગામડાઓને વિકાસ અને તકના જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કરીને ગ્રામીણ ભારતને સશક્ત બનાવવાના સરકારના લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ જણાવ્યું કે, વર્ષ 2014થી સરકાર ગામડાઓના લોકોને ગૌરવમયી જીવન આપવાની પ્રાથમિક...