રાષ્ટ્રીય

જાન્યુઆરી 4, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 2:05 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “ગામના લોકોને ગરિમામયી જીવન આપવું એ અમારી સરકારની પ્રાથમિકતા.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગામડાઓને વિકાસ અને તકના જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કરીને ગ્રામીણ ભારતને સશક્ત બનાવવાના સરકારના લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ જણાવ્યું કે, વર્ષ 2014થી સરકાર ગામડાઓના લોકોને ગૌરવમયી જીવન આપવાની પ્રાથમિક...

જાન્યુઆરી 4, 2025 2:03 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 2:03 પી એમ(PM)

views 6

ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો

ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2011-12માં 25.7 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વપરાશ ખર્ચ સર્વેક્ષણ પરના સંશોધન મુજબ છેલ્લા 12 વર્ષમાં શહેરી ગરીબી 13.7 ટકાથી ઘટીને 4.09 ટકા થઈ છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું આ સંશોધન દર્શાવે છ...

જાન્યુઆરી 4, 2025 1:58 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 1:58 પી એમ(PM)

views 6

દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું અવસાન

પોખરણ પરમાણુ પરિક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું આજે સવારે 88 વર્ષની મુંબઇમાં વયે અવસાન થયું છે. ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનો જન્મ 11 નવેમ્બર 1936ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેઓ ભારતના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા માટે જાણિતા હતા...

જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 4

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુ...

જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM)

views 8

ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ...

જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM)

views 6

પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારત ૧૮૫ રનમાં ઓલ આઉટ – ઓસ્ટ્રેલિયાના ૧ વિકેટે ૯ રન

સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટનાં પ્રથમ દિવસે આજે ભારતીય ટીમ માત્ર 185 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જસપ્રીત બુમરાહે 22 રન અને જાડેજાએ 26 રન કર્યા હતા. સ્કોટ બોલેન્ડે ઓસ્ટ્રેલિયા વતી ચાર વિકેટ ઝડપી હતી.રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમા...

જાન્યુઆરી 3, 2025 8:28 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 8:28 પી એમ(PM)

views 3

કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ સુધી હિમસ્ખલન અને ભુસ્ખલનની હવામાન વિભાગની ચેતવણી

કાશ્મીર ખીણ અને તેની આસપાસનાં વિસ્તારોમાં અતિશય શીતલહેર પ્રવર્તી રહી છે. કેટલાંક વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું હતું.દક્ષિણ કાશ્મીરમાં સૌથી ઓછું માઇનસ 8.5 ડિગ્રી તાપમાન શોપિયાં જિલ્લામાં નોંધાયું હતું. શ્રીનગર શહેરમાં માઇનસ 2.2 ડિગ્રી તાપમાન સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જો કે જમ્...

જાન્યુઆરી 3, 2025 8:26 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 8:26 પી એમ(PM)

views 3

વંદે ભારત સ્લિપર ટ્રેન દ્વારા ઝડપથી લાંબા અંતરની મુસાફરી કરી શકાશેઃ પ્રતિ કલાક મહત્તમ 180 કિલોમીટરની ઝડપ હાંસલ કરી

વંદે ભારત સ્લિપર ટ્રેન દ્વારા ટૂંક સમયમાં લાંબા અંતરનાં રેલ પ્રવાસમાં વિશ્વકક્ષાનો અનુભવ મળશે. છેલ્લાં ત્રણ દિવસથી હાથ ધરવામાં આવી રહેલા પરીક્ષણોમાં વંદે ભારત સ્લિપર ટ્રેને પ્રતિ કલાક મહત્તમ 180 કિલોમીટરની ઝડપ હાંસલ કરી છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોટા ડિવિઝનમાં આ ટ્રેનના સફળ પરિક્ષણનો વિડિયો રજ...

જાન્યુઆરી 3, 2025 8:25 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 8:25 પી એમ(PM)

views 10

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા હવે દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ ગઈ છે.ડિસેમ્બર મહિનામાં દેશની તમામ 122 પેન્શન ચૂકવણી પ્રાદેશિક કચેરીઓમાં નોંધાયેલા 68 લાખથી વધુ પેન્શન ધારકોને એક હજાર 570 કરોડ રૂપિયાથી વધુનાં પેન્શનની ચૂકવણી કરવામાં આવી હતી.શ્રમ અને રોજગાર...

જાન્યુઆરી 3, 2025 2:30 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 2:30 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોને શુભેચ્છા પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને દરેકના જીવનમાં સુખ અને શાંતિની કામના કરી.મોદીએ મંત્રીશ્રી કિરેન રિજિજુને એક ચાદર ભેટમાં આપી છે, જે તેમના વતી અજમેર શરીફ દરગાહ ખાતે ઉર્સના અવસરે અર્પણ કરવામાં આવશે.દરમિયાન,રિજિજુએ આજે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિ...