રાષ્ટ્રીય

ફેબ્રુવારી 1, 2025 7:52 પી એમ(PM)

views 9

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી

અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની મહત્વની જાહેરાતો કરી છે. તેમણે કપાસ ઉત્પાદકતા રાષ્ટ્રીય મિશન, બિહારમાં મખાના બોર્ડ રચવાની અને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા છ વર્ષનાં મિશનની પણ જાહેરાત કરી. આ ઉપરાંત, ઓછી ઉપજ ધરાવતા દેશનાં 100 જિલ્લામાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના શરૂ કરવામાં આવશે....

ફેબ્રુવારી 1, 2025 7:50 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર 140 કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર 140 કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શ્રી મોદીએ 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિના નિર્ણયને મધ્યમવર્ગ માટે લાભદાયી ગણાવ્યો. શ્રી મોદીએ કહ્યું કે આ અંદાજપત્ર દરેક ભારતીયોના સપનાઓને પૂર્ણ કરે છે. આ બજેટથી બચત...

ફેબ્રુવારી 1, 2025 7:46 પી એમ(PM)

views 11

નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયાકરવામાં આવીઃ આવકવેરાનાં નવા સ્લેબ જાહેર

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા ...

ફેબ્રુવારી 1, 2025 8:09 પી એમ(PM)

views 10

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર કૃષિ અને ગ્રામીણસમૃદ્ધિ તથા શહેરીવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે અંદાજપત્ર કૃષિ, ગ્રામીણ સમૃદ્ધિ, શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુધારાઓ પર ભાર મૂકે છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, નાણામંત્રીએ કહ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારત તરફના માર્ગને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે છ સ્પષ્ટ સુધારાઓ ઓળખવામાં આવ્યા છે જે...

ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM)

views 31

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું  હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભા...

જાન્યુઆરી 31, 2025 7:45 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા નહોતા

રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા નહોતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષના કેટલાક અગ્રણી નેતાઓની ટિપ્પણીઓએ ઉચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે અને તે અસ્વીકાર્ય છે. તેમાં ઉમેર્યું હતું કે આવી ટિપ્પણીઓ દુર્ભા...

જાન્યુઆરી 31, 2025 7:43 પી એમ(PM)

views 12

કૃષિ ભવિષ્યનું ક્ષેત્ર છે, કારણ કે GDP વૃદ્ધિમાં કૃષિના યોગદાનને 0.75 ટકાથી એક ટકા સુધી વધારવા માટે પૂરતો અવકાશ છે :મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન

મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરને કહ્યું છે કે કૃષિ ભવિષ્યનું ક્ષેત્ર છે, કારણ કે GDP વૃદ્ધિમાં કૃષિના યોગદાનને 0.75 ટકાથી એક ટકા સુધી વધારવા માટે પૂરતો અવકાશ છે. સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા શ્રી નાગેશ્વરને કહ્યું કે સૂક્ષ્મ સિંચાઈ હેઠળનો વિસ્તાર ત્...

જાન્યુઆરી 31, 2025 7:42 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ સર્વાંગી અને ભવિષ્યના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો, તમામ ક્ષેત્રોમાં કરા...

જાન્યુઆરી 31, 2025 7:48 પી એમ(PM)

views 9

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે આજે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભ...

જાન્યુઆરી 31, 2025 7:28 પી એમ(PM)

views 10

પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે અને નવને ઇજા થઈ

પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે અને નવને ઇજા થઈ છે. પાંચ લોકોનાં ઘટના સ્થળે અને બાદમાં ગંભીર ઇજાને કારણેસાત લોકોનાં મૃત્યુ થયા છે. ઇજાગ્રસ્તોને ફીરોઝપુર અને ફરિદકોટમાં વિવિધ હોસ્પિટલોમાંદાખલ કરવામાં આવ્યા છે. પોલિસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 20 પ્રવાસીન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.