રાષ્ટ્રીય

જાન્યુઆરી 30, 2025 7:57 પી એમ(PM)

views 13

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ 1948માં નવી દિલ્હીના બિરલા હાઉસ એટલે કે, ગાંધી સ્મૃતિ ખાતે આજના જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. અગાઉ પ્રધ...

જાન્યુઆરી 30, 2025 7:56 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આવનારા મહિનાઓમાં પોતાનો મૂળભૂત નમૂનો તૈયાર કરશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આવનારા મહિનાઓમાં પોતાનો મૂળભૂત નમૂનો તૈયાર કરશે. નવી દિલ્હીમાં આજે માધ્યમોને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું, ભારતનો મૂળભૂત નમૂનો વિશ્વના શ્રેષ્ઠ નમૂનાની બરાબરી વાળું હશે. તેમણે કહ્યું, ભારતના પોતાના A.I. એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો નમૂનો વિકસાવવા માટે દરખ...

જાન્યુઆરી 30, 2025 7:55 પી એમ(PM)

views 9

ભારતીય રિઝર્વ બૅન્કના સૂચકાંક મુજબ, સપ્ટેમ્બર 2024 સુધીમાં દેશમાં ડિજિટલ ચૂકવણીમાં 11.1 ટકાનો વધારો નોંધાયો

ભારતીય રિઝર્વ બૅન્કના સૂચકાંક મુજબ, સપ્ટેમ્બર 2024 સુધીમાં દેશમાં ડિજિટલ ચૂકવણીમાં 11.1 ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2024 માટે રિઝર્વ બૅન્કનો ડિજિટલ ચૂકવણી સૂચકાંક માર્ચ 2024ના 445.5થી વધીને 465.33 થયો છે.

જાન્યુઆરી 30, 2025 7:54 પી એમ(PM)

views 10

સાંસદ જગદમ્બિકા પાલની અધ્યક્ષતામાં વક્ફ સુધારા ખરડા 2024 સંબંધિત સંયુક્ત સંસદીય સમિતિએ આજે સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપરત કર્યો

સાંસદ જગદમ્બિકા પાલની અધ્યક્ષતામાં વક્ફ સુધારા ખરડા 2024 સંબંધિત સંયુક્ત સંસદીય સમિતિએ આજે સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.

જાન્યુઆરી 30, 2025 7:52 પી એમ(PM)

views 8

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ અને સચિવોની રાષ્ટ્રીય સ્તરની 2 દિવસની બેઠક આજે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ અને સચિવોની રાષ્ટ્રીય સ્તરની 2 દિવસની બેઠક આજે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું, “તેમનું મંત્રાલય સંગઠિત અને અસંગઠિત શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારો સાથે નજીકથી ક...

જાન્યુઆરી 30, 2025 7:50 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત સરકારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટ અને સમગ્ર રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત સરકારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટ અને સમગ્ર રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ. તેમજ મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્યમંત્રી, મુખ્યસચિવ, ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ અને DGP દ્વારા દર અઠવાડિયે સમીક્ષા...

જાન્યુઆરી 30, 2025 7:49 પી એમ(PM)

views 30

16મા નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આજે કહ્યું, ત્રિપુરાની અર્થવ્યવસ્થાનું યોગ્ય સંચાલન થઈ રહ્યું છે અને રાજ્યની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે

16મા નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આજે કહ્યું, ત્રિપુરાની અર્થવ્યવસ્થાનું યોગ્ય સંચાલન થઈ રહ્યું છે અને રાજ્યની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે. અગરતલામાં મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ સાથેની પરામર્શ બેઠક બાદ માધ્યમોને સંબોધતા શ્રી પનગઢિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણ...

જાન્યુઆરી 30, 2025 7:48 પી એમ(PM)

views 21

સંસદના આવતીકાલથી શરૂ થનારા અંદાજપત્ર સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ

સંસદના આવતીકાલથી શરૂ થનારા અંદાજપત્ર સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સંસદ ભવન પરિસરમાં યોજાયેલી બેઠકમાં સરકારે સત્રના યોગ્ય સંચાલન માટે તમામ રાજકીય પક્ષના સહયોગની અપીલ કરી હતી. બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંદાજ...

જાન્યુઆરી 30, 2025 7:46 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું, યુવાનો વગર વિકસિત ભારતની કલ્પના ન કરી શકાય. તેમણે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવનારા યુવાનોને સર્જનાત્મક સ્વતંત્...

જાન્યુઆરી 30, 2025 7:45 પી એમ(PM)

views 12

ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ મનોજકુમાર સિંહ અને રાજ્ય પોલીસ વડા પ્રશાન્ત કુમારે આજે પ્રયાગરાજના મહાકુંભમાં આવેલા સંગમ ઘાટની મુલાકાત લઈ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ મનોજકુમાર સિંહ અને રાજ્ય પોલીસ વડા પ્રશાન્ત કુમારે આજે પ્રયાગરાજના મહાકુંભમાં આવેલા સંગમ ઘાટની મુલાકાત લઈ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બંને ઉચ્ચ અધિકારીએ પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. દરમિયાન મહાકુંભ મેળાના અધિકારી વિજય કિરણ આનંદ અને D.I.G. વૈભવ ક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.