રાષ્ટ્રીય

જાન્યુઆરી 9, 2025 9:44 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:44 એ એમ (AM)

views 4

આંધ્રપ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડમાં છ લોકોના મોત – 40 ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશમાં, તિરુપતિમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારા વૈકુંઠ એકાદશી દર્શન માટે ટોકન આપતા કાઉન્ટર પર ગઈકાલે સાંજે થયેલી ભાગદોડમાં છ લોકોના મોત થયા છે.. લગભગ 40 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના તિરુપતિ શહેરમાં બની છે, તિરુમાલાની ટેકરી પર નહીં જ્યાં મંદિર સ્થિત છે. વૈ...

જાન્યુઆરી 9, 2025 9:42 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:42 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે.તેઓ મેઘાલયના ઉમિયમમાં આઈ.સી.એ અને સંશોધન સંકૂલના સુવર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં જોડાશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરશે.

જાન્યુઆરી 9, 2025 9:41 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:41 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી ગઈકાલે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું...

જાન્યુઆરી 9, 2025 9:40 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:40 એ એમ (AM)

views 2

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના બે ખાસ ગીતો રજૂ કર્યા

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના બે ખાસ ગીતો રજૂ કર્યા. આકાશવાણીની ખાસ સંગીત રચના અને ગીતાત્મક પ્રસ્તુતિ મહાકુંભના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વને દર્શાવે છે. આ ગીત રતન પ્રસન્નાએ ગાયું છે અને સંગીત સંતોષ નાહર અને રતન પ્રસન્ન...

જાન્યુઆરી 8, 2025 7:18 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 7:18 પી એમ(PM)

views 3

આંધ્રપ્રદેશને વર્ષ 2047 સુધી 2.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશાખાપટ્ટનમથી આંધ્રપ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું વર્ચ્યૂઅલ માધ્યમથી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશને વર્ષ 2047 સુધી 2.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક છે. તેમણે ઉમેર્યું, હવે સમય આવી ...

જાન્યુઆરી 8, 2025 7:15 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 7:15 પી એમ(PM)

views 2

માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને કેશલૅસ સારવાર યોજના અંતર્ગત દોઢ લાખ રૂપિયાની સહાય અપાશે :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગપરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, વર્ષ 2024માં માર્ગઅકસ્માતમાં એક લાખ 80 હજાર જેટલા લોકોના મોત નીપજ્યા છે. શ્રી ગડકરીએ ગઈકાલે નવીદિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ સાથે માર્ગસલામતી અંગેની એક બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી. માર્ગ અકસ્માતમા...

જાન્યુઆરી 8, 2025 7:13 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 7:13 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા 2 પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા બે પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં ખાડીનીબહાર 27 હજાર કરોડ રૂપિયાનું નવું મૅગા ટર્મિનલ બંદર અને 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડીંગ પ્રૉજેક્ટનોસમાવેશ થાય છે.દરમિયાન શ્રી સોનોવાલ...

જાન્યુઆરી 8, 2025 7:12 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 7:12 પી એમ(PM)

views 4

મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો

મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મરાઠી ભાષાના મંત્રી ઉદય સામંતે નવી દિલ્હીમાં કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે મુલાકાત કરી હતી, જ્યાં શ્રી શેખાવતે તેમને મરાઠી ભાષાને સત્તાવારરીતે શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપતો સરકારી ઠરાવ સુપ્ર...

જાન્યુઆરી 8, 2025 3:38 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:38 પી એમ(PM)

views 3

ઓડિશાના ભુવનેશ્વરમાં આજથી 18માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ

ઓડિશાના ભુવનેશ્વરમાં આજે 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની શરૂઆત થઈ છે. ઓડિશા સરકાર 75 દેશોમાંથી સંમેલનમાં ભાગ લઈ રહેલા લગભગ 6,000 બિન-નિવાસી ભારતીયો સમક્ષ રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરી રહી છે. આ સંમેલનની શરૂઆત યુવા પ્રવાસી ભારતીય દિવસ ઈવેન્ટ સાથે થઈ હતી. જેનું આયોજન ઓડિશા સરકાર...

જાન્યુઆરી 8, 2025 3:37 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:37 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. શ્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલ...