જાન્યુઆરી 9, 2025 9:44 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:44 એ એમ (AM)
4
આંધ્રપ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડમાં છ લોકોના મોત – 40 ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશમાં, તિરુપતિમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારા વૈકુંઠ એકાદશી દર્શન માટે ટોકન આપતા કાઉન્ટર પર ગઈકાલે સાંજે થયેલી ભાગદોડમાં છ લોકોના મોત થયા છે.. લગભગ 40 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના તિરુપતિ શહેરમાં બની છે, તિરુમાલાની ટેકરી પર નહીં જ્યાં મંદિર સ્થિત છે. વૈ...