રાષ્ટ્રીય

જાન્યુઆરી 14, 2025 8:58 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 8:58 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે. મિશન મોસમનો ઉદ્દેશ્ય દેશને હવામાન-તૈયાર અને આબોહવા-સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનો છે. શ્રી મોદી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ નિમિત્તે ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ મિશનનો શુભારંભ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત લોકોન...

જાન્યુઆરી 13, 2025 7:53 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:53 પી એમ(PM)

views 3

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો શુભારંભ – ત્રિવેણી સંગમ ખાતે આજે દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભના પ્રથમ દિવસે આજે એક કરોડ ૫૦ લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓએ પવિત્ર સ્નાન કર્યું.પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળા, મહાકુંભમાં, ભક્તોનુંસ્વાગત કરવા માટે હેલિકોપ્ટરથી ફૂલોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો. આ કુંભમેળામાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિ...

જાન્યુઆરી 13, 2025 7:50 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:50 પી એમ(PM)

views 4

દેશમાં ખાદ્ય પદાર્થોના છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 5.22 ટકાના નીચલા સ્તરે

દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાનો દર ધીમો પડવાને કારણે ડિસેમ્બરમાં છૂટકફુગાવો ઘટીને 5.22 ટકાના ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. ગયા મહિને તે 5.48 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારાજાહેર કરાયેલા આંકડા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.76 ટકા અને શહેરી વિસ્તારોમાં 4.58 ટકા ...

જાન્યુઆરી 13, 2025 7:46 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:46 પી એમ(PM)

views 2

દેશની ઉત્તરીય સરહદો પર સ્થિતિ સ્થિર – સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર :ભારતીય ભૂમિ દળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

ભારતીય ભૂમિ દળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ઉત્તરીય સરહદો પર સ્થિતિ સંવેદનશીલ પરંતુ સ્થિર છે. તેમણે ઉમેર્યું કે સેના કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. સરહદી વિસ્તારમાં મજબૂત પાયાગત માળખાનું નિર્માણ એ સેનાની પ્રાથમિકતા છે. આજે નવી દિલ્હીમાં સેનાની વાર્ષિક પત્રકાર પરિષદ સંબ...

જાન્યુઆરી 13, 2025 7:25 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:25 પી એમ(PM)

views 3

દિલ્હી વડી અદાલતે કેગના રિપોર્ટ પર દિલ્હી સરકાર આકરા પ્રહારો કર્યા

દિલ્હી વડી અદાલતે કેગના રિપોર્ટ પર દિલ્હી સરકાર આકરા પ્રહારો કર્યા છે. નવી દિલ્હીમાં,પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીડિયા અહેવાલોનેટાંકીને જણાવ્યું હતું કે અદાલતે કહ્યું છે કે દિલ્હી સરકાર વિધાનસભામાં CAGરિપોર્ટ રજૂ કરવાથી દૂર રહી  છે. તેમણે કહ્યું કે તાજેતરમાં દિલ્હી સરકારેવિધાનસભા સચિવાલયને ...

જાન્યુઆરી 13, 2025 7:18 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:18 પી એમ(PM)

views 1

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરી

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. શ્રી માંઝીએ દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રિત અભિગમ દ્વ...

જાન્યુઆરી 13, 2025 3:17 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 3:17 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. અને ટનલ ના માર્ગનું નિરીક્ષણ કર્યું. આ ટનલ દ્વારા તમામ ઋતુઓમાં શ્રીનગરથી સોનમર્ગ સરળતાથી જઈ શકાશે. શ્રી મોદીએ બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકો સાથે સવાંદ કર્યો હતો. લગભગ 6.5 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ ...

જાન્યુઆરી 13, 2025 2:48 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 2:48 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિશન મૌસમનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિશન મૌસમનો પ્રારંભ કરાવશે. જેનો ઉદ્દેશ્ય દેશને હવામાન માટે તૈયાર કરવાનો અને આબોહવા પ્રત્યે સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનો છે. આ મિશનનો ઉદ્દેશ્ય અત્યાધુનિક હવામાન દેખરેખ તકનીકો અને પ્રણાલીઓ વિકસાવીને, ઉચ્ચ-કક્ષાના વાતાવરણીય અવલોકનો, આગામી પેઢીના રડાર અને ઉપગ્રહો અને ઉચ્...

જાન્યુઆરી 13, 2025 2:47 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 2:47 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદી આ બુધવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડાયક જહાજો રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન બુધવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરને તેમના કમિશનિંગ પ્રસંગે રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્રણ મુખ્ય નૌકાદળ લડાયકોનું કમિશનિંગ સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક...

જાન્યુઆરી 13, 2025 2:35 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 2:35 પી એમ(PM)

views 2

આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો શુભારંભ…..

આજે પોષી પૂનમનાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો પ્રારંભ અમૃત સ્નાન સાથે થયો છે લાખો ભક્તો, યાત્રીઓ અને મુલાકાતીઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમ ખાતે આવેલા વિવિઘ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. કુંભ મેળો 26 ફેબ્રુઆરીન...