રાષ્ટ્રીય

જાન્યુઆરી 15, 2025 9:17 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 9:17 એ એમ (AM)

views 5

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સમારોહ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે રાજ્યપાલ રેમન ડેકા અને મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ પણ ઉપસ્થિત રહેશે

જાન્યુઆરી 15, 2025 8:58 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:58 એ એમ (AM)

views 1

પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભનું પવિત્ર સ્નાન શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ચાલી રહ્યુ છે.

પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભનું પવિત્ર સ્નાન શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ચાલી રહ્યુ છે. ગઈકાલે મકરસંક્રાંતિના અમૃત સ્નાન નિમિત્તે સાડા ત્રણ કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ભાષિની સાથે મળીને મહાકુંભમાં બહુભા...

જાન્યુઆરી 15, 2025 8:50 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:50 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ વરસાદ કે હિમવર્ષાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળના હિમાલય પ્રદેશ, સિક્કિમ અને દેશના ઉત્તર-પૂર્વીય ક્...

જાન્યુઆરી 15, 2025 8:48 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:48 એ એમ (AM)

views 5

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા માળખા પ્રત્યે સરકારના અભિગમ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાયદા અને નિયમો વિકસાવવાનો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા માળખા પ્રત્યે સરકારના અભિગમ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાયદા અને નિયમો વિકસાવવાનો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન- DPDP નિયમો, 2025 પર સરકારી અધિકારીઓ અને ઉદ્યોગની પરામર્શ બેઠકની અધ્...

જાન્યુઆરી 15, 2025 8:45 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:45 એ એમ (AM)

views 3

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કોલસાની આયાત 15 કરોડ 40 લાખ ટનથી ઘટીને 14 કરોડ 90 લાખ ટન થઈ ગઈ છે. કોલસા મંત્રાલયે જણાવ્યું છે કે, દેશના વિકાસશીલ અર્થતંત્રમાં કોલસા ક્ષેત્રનું મહત્વપૂર્ણ સ્થાન છે. દેશમા...

જાન્યુઆરી 15, 2025 8:42 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:42 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે .. માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આજે તેઓ માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, કલોલના નારદીપુરમાં ...

જાન્યુઆરી 15, 2025 8:39 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:39 એ એમ (AM)

views 5

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમ ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમ ગઈકાલે રાત્રે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે હવાઈમથકે તેમનું સ્વાગત કર્યું. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત છે. તેમની સાથે મંત્રીઓ અને સાંસદો સહિતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધ...

જાન્યુઆરી 15, 2025 8:36 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:36 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો – INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન – INS વાઘશીરનું રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો - INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન - INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કરશે.પહેલી વાર ભારતીય નૌકાદળમાં એક સાથે ત્રણ જહાજોનો સમાવેશ થઈ રહ્યો છે. સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતૃત્વ હાંસલ કરવાના ભારતના લક્ષ્ય તરફ આ એક મહત્વપૂર્ણ...

જાન્યુઆરી 14, 2025 7:07 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:07 પી એમ(PM)

views 3

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે જણાવ્યું છે કે 1971ના યુદ્ધમાં સેવા આપનારા નિવૃત્ત સૈનિકો આપણા સશસ્ત્ર દળોની તાકાત છે.

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે જણાવ્યું છે કે 1971ના યુદ્ધમાં સેવા આપનારા નિવૃત્ત સૈનિકો આપણા સશસ્ત્ર દળોની તાકાત છે. નવમા સશસ્ત્ર દળો પૂર્વ સૈનિક દિવસ પ્રસંગે શ્રી સેઠે મુંબઈના ગૌરવ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભૂતપૂર્વ સૈનિકો ભારતનું ગૌરવ ગણાવ્યું. તેમણે કહ્યું કે સરકાર ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ મા...

જાન્યુઆરી 14, 2025 7:04 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:04 પી એમ(PM)

views 4

બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી – BNPએ માંગ કરી છે કે દેશની  વચગાળાની સરકારે દેશનાહિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ

બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNP એ માંગ કરી છે કે દેશની  વચગાળાની સરકારે દેશના હિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ.  BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલે ઢાકામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ વર્ષના મધ્ય સુધીમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે ચૂંટણી યોજી શકાય છે. યુન...