રાષ્ટ્રીય

જાન્યુઆરી 15, 2025 6:47 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:47 પી એમ(PM)

views 4

મહાકુંભ 2025: 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે

ભવ્ય અને દિવ્ય મહાકુંભ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. મહાકુંભનો ભાગ બનવા માટે, 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવતીકાલે સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. વિદેશ મંત્રાલય દ્વારા આમંત્રિત આ પ્રતિનિધિમંડળ આજે પહોંચશે. આ પ્રતિનિધિમંડળ માટે રહેવાની વ્યવસ્થા અરૈલ ખાતે ટેન્ટ સિટીમાં કરવામાં આવી ...

જાન્યુઆરી 15, 2025 6:32 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:32 પી એમ(PM)

views 4

મુંબઈ-નાસિક હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત અને 14 ઘાયલ

આજે સવારે મુંબઈ-નાસિક હાઇવે પર શાહપુર ખાતે એક લક્ઝરી બસ, કન્ટેનર ટ્રક અને ટેમ્પો એમ ત્રણ વાહનો અથડાતાં ત્રણ મુસાફરોના મોત અને 14 ઘાયલ થયા હતા. ડ્રાઇવર અને અન્ય મુસાફરો સહિત ઘાયલોને શાહપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

જાન્યુઆરી 15, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 2:05 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યું

ભારતીય સંરક્ષણ દળો અને આત્મનિર્ભર ભારત પહેલ માટે એક મોટું પ્રોત્સાહન આપતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓ- INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓ રાષ્ટ્રને સમર્પિત કરવા અંગે, પ્રધાનમંત...

જાન્યુઆરી 15, 2025 2:00 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 2:00 પી એમ(PM)

views 36

મણિપુર: કાંગપોક્પીમાં શોધ અભિયાન દરમિયાન હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા

મણિપુરમાં અલગ અલગ કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ બુધવારે કાંગપોક્પી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં શોધ અભિયાન શરૂ કર્યું હતું. ન્યૂ કૈથલમામ્બી પોલીસ સ્ટેશન હેઠળ ઝીરો પોઈન્ટ-પી1 રેલ્વે ટનલ રોડ ખાતે સર્ચ ઓપરેશન દરમિયાન, બે 9 મીમી ...

જાન્યુઆરી 15, 2025 1:56 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:56 પી એમ(PM)

views 6

કેરળના ઉદ્યોગ મંત્રી પી. રાજીવે IKGS માટે UAEના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી

કેરળના ઉદ્યોગ મંત્રી પી. રાજીવે આંતરરાષ્ટ્રીય રોકાણો આકર્ષવા માટે દુબઈમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન તેમણે આગામી ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટ-IKGS માટે સંયુક્ત આરબ અમીરાત-UAEના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી. 13 અને 14 જાન્યુઆરી, 2025 ના રોજ શ્રેણીબદ્ધ બેઠકોમાં, મંત્રીશ્રીએ UA...

જાન્યુઆરી 15, 2025 1:41 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:41 પી એમ(PM)

views 9

જમ્મુ અને કાશ્મીર: રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બુધલ તાલુકાના બધાલ ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત નિપજ્યા છે. ડિસેમ્બર 2024 થી મૃત્યુઆંક વધીને 14 થયો છે. મુખ્ય સચિવ અટલ દુલ્લુએ ગઈકાલે આરોગ્ય નિષ્ણાતો અને રાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓ સાથે મૃત્યુના કારણની તપાસ માટે બેઠકની અધ્...

જાન્યુઆરી 15, 2025 1:36 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:36 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી

આજે સશસ્ત્ર દળો અને દેશ માટે તેમના અપાર બલિદાનને માન આપવા માટે 77મા સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૈનિકો, સેનાના ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ સોશિ...

જાન્યુઆરી 15, 2025 1:28 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:28 પી એમ(PM)

views 5

નવી દિલ્હી: 21-22 જાન્યુઆરીએ નેપાળ-ભારત જેટીટી અને જેડબ્લ્યુડીની બેઠક યોજાશે

નેપાળ-ભારત જેટીટી અને જેડબ્લ્યુડીની બેઠક, 21 અને 22 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે. ઉર્જા ક્ષેત્ર પર નેપાળ-ભારત વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હીમાં યોજાશે. દર 6 મહિને યોજાતી આ બેઠક આ વખતે એક વર્ષ પછી યોજાવાની છે. આ પહેલા, સંયુક્ત સચિવના નેતૃત્વમાં જેડબ્લ્યુડી ગયા વર્ષે 2 જાન્યુઆરીએ મળ્યું હતું ...

જાન્યુઆરી 15, 2025 1:11 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:11 પી એમ(PM)

views 5

બોમ્બે હાઈકોર્ટે બે મહિલા સહિત 13 વકીલોને વરિષ્ઠ વકીલો તરીકે નિયુક્ત કર્યા

બોમ્બે હાઈકોર્ટે બે મહિલા સહિત 13 વકીલોને વરિષ્ઠ વકીલો તરીકે નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિઓ એડવોકેટ્સ એક્ટ, 1961ની કલમ 16 (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓ અને હાઈકોર્ટ દ્વારા નિર્દિષ્ટ નિયમો હેઠળ કરવામાં આવી છે.

જાન્યુઆરી 15, 2025 12:53 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 12:53 પી એમ(PM)

views 4

10 વર્ષનું સુશાસન 10 મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પિયુષ ગોયલે કહ્યું છે, છેલ્લા દસ વર્ષનું સુશાસન દસ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ, મૂળ કારણ વિશ્લેષણ, પરિણામલક્ષી કાર્યવાહી, કાયદાનું શાસન અને ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.