રાષ્ટ્રીય

જાન્યુઆરી 23, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 2:05 પી એમ(PM)

views 6

પંજાબમાં, સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે

પંજાબમાં, સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે. તેની પાસેથી માદક પદાર્થ , બે ડ્રોન અને ચાર પિસ્તોલ મળી આવ્યા હતા. અમારા જલંધરના પ્રતિનિધિને BSFના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુપ્ત માહિતીના આધારે તેઓએ આ કાર્યવાહી...

જાન્યુઆરી 23, 2025 2:01 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 2:01 પી એમ(PM)

views 5

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પદ સંભાળ્યા બાદ કોઈ વિદેશી નેતા સાથેની તેમની આ પ્રથમ વાતચીત હતી. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં જટિલ પરિસ્થિતિ વચ્ચે આ વાત થઈ હતી. વાતચીત દરમિયાન, ક્રાઉન પ્રિન્સે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને તેમના શપથ ગ...

જાન્યુઆરી 23, 2025 1:59 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 1:59 પી એમ(PM)

views 8

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડી.સીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડી.સીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનધિત્વએ પ્રતિબદ્ધતા નિશ્ચિત કરે છે.

જાન્યુઆરી 23, 2025 1:57 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 1:57 પી એમ(PM)

views 15

અમેરિકામાં નેશવિલેમાં એન્ટિઓક હાઇસ્કુલ ખાતે ગઈકાલે થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થિઓનાં મૃત્યુ થયા છે

અમેરિકામાં નેશવિલેમાં એન્ટિઓક હાઇસ્કુલ ખાતે ગઈકાલે થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થિઓનાં મૃત્યુ થયા છે. પોલિસનાં જણાવ્યા પ્રમાણે 17 વર્ષિય વિદ્યાર્થીએ પિસ્તોલથી કેફેટેરિયામાં અનેક વાર ગોળીબાર કર્યો હતો, જેમાં 16 વર્ષના વિદ્યાર્થિનું મૃત્યુ થયું હતું અને 1 વિદ્યાર્થીને ઇજા થઈ હતી. બાદમાં, સોલોમોન હેન્ડર...

જાન્યુઆરી 23, 2025 1:54 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 1:54 પી એમ(PM)

views 7

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ આજે જાહેર સભાઓને સંબોધશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોર પછી ત્રણ મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના ...

જાન્યુઆરી 23, 2025 1:52 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 1:52 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેને જન કલ્યાણ અને મહારાષ્ટ્રના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે વ્યાપકપણે આદર આપી યાદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, જ્યારે વાત તેમન...

જાન્યુઆરી 23, 2025 1:50 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 1:50 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મીજન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મીજન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. નેતાજીની જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સવિધાન સદનના મધ્યસ્થ ખંડમાં સુભાષચંદ્ર બોઝ ના તૈલચિત્ર પર પુષ્પાજંલી અર્પણ ...

જાન્યુઆરી 23, 2025 1:49 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 1:49 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે. વિશ્વભરના લોકો આશ્ચર્યચકિત થઈને આ મહાકુંભને જોઈ રહ્યા છે.” ગુજરાતના અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવતા શ્રી શાહે આ મુજબ જણાવ...

જાન્યુઆરી 23, 2025 10:10 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 10:10 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદમાં સાત અને સુરતમાં વિવિધ વિકાસ પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ ...

જાન્યુઆરી 23, 2025 10:30 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 10:30 એ એમ (AM)

views 2

નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે

નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે. આ ત્રણ દિવસના સમારોહનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ઓડિશાના કટકમાં થઈ રહ્યું છે. અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે, આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી કરશે.