રાષ્ટ્રીય

ફેબ્રુવારી 17, 2025 7:40 પી એમ(PM)

views 10

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે રાષ્ટ્રીય ભૂ-અવકાશીજ્ઞાન-આધારિત લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ ,નકશાનું ઉદ્ઘાટન કરશે

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના 26 રાજ્યોઅને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 152 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશીજ્ઞાન-આધારિત લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ ,નકશાનું ઉદ્ઘાટન કરશે. આકાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં જમીનના રેકોર્ડ બનાવવા અને અપડેટ કરવાનોછે ...

ફેબ્રુવારી 17, 2025 7:45 પી એમ(PM)

views 16

ચીન અંગેના કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનને ભાજપે ગલવાનમાં જાન ગુમાવનાર ભારતીય સૈનિકોનું અપમાન ગણાવ્યું

ભારતીય જનતા પાર્ટીએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ચીનના સમર્થનમાં આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપ મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સેમ પિત્રોડાના નિવેદનને ગલવાન ખીણમાં પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોનું અપમાન ગણાવ્યુ...

ફેબ્રુવારી 17, 2025 7:17 પી એમ(PM)

views 10

‘પોખરા મુલાકાત વર્ષ 2025’ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન થયેલી બલૂન વિસ્ફોટની ઘટનાની તપાસ માટે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી

નેપાળના પોખરામાં આયોજિત 'પોખરા મુલાકાત વર્ષ 2025'ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન થયેલી બલૂન વિસ્ફોટની ઘટનાની તપાસ માટે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. શનિવારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન નાયબ પ્રધાનમંત્રી અને નાણાંપ્રધાન વિષ્ણુ પૌડેલ અને પોખરા મેટ્રોપોલિટન સિટીના મેયર ધનરાજ આચાર્ય દાઝી ગયા હતા.ગૃહમંત્ર...

ફેબ્રુવારી 17, 2025 7:12 પી એમ(PM)

views 15

ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને મનોરંજન મિશન,NRDRM દ્વારા બે ભરતી અભિયાન ચલાવવાના દાવાઓને ફગાવી દીધા

ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને મનોરંજન મિશન,NRDRM દ્વારા બે ભરતી અભિયાન ચલાવવાના દાવાઓને ફગાવી દીધા છે. મંત્રાલયે એકનિવેદનમાં જણાવ્યું છે કે NRDRM કાર્યાલય મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ કામ કરતું નથી. તેમાં ઉમેર્યું હતું કે બે નકલી NRDRM વેબસાઇટ્સ www.nrdrm.com તેમજ www.nrdrmvaca...

ફેબ્રુવારી 17, 2025 6:01 પી એમ(PM)

views 16

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું. 55મુ મહાનિદેશક સંમેલન 20 ફેબ્રુઆરી  સુધી ચાલશે. ભારતીય પ્રતિનિધિમંડળનુ નેતૃત્વના સીમાસુરક્ષા બળના મહાનિદેશક દલજીત સિંહ ચૌધરી કરી રહ્યા છે, જ્યારે બાંગ‍લાદેશ સરહદ સુરક્ષા મંડલના પ્રતિનિધિમંડળના મહાનિદેશક મેજર...

ફેબ્રુવારી 17, 2025 5:59 પી એમ(PM)

views 15

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે દેશવાસીઓને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે કોઈ પણ ...

ફેબ્રુવારી 17, 2025 5:54 પી એમ(PM)

views 25

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડએ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત 2025 બોર્ડ પરીક્ષા માટે પ્રશ્નપત્રો લીક સંબંધિત દાવાઓને ફગાવ્યાં

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડએ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત 2025 બોર્ડ પરીક્ષા માટે પ્રશ્નપત્રો લીક સંબંધિત દાવાઓને ફગાવ્યાં છે.બોર્ડે કહ્યું છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં પેપર લીક થયાની અફવા ફેલાવે છે. બોર્ડે કહ્યું કે આ તમામ દાવા  નિરાધાર છે અને તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડર પેદ...

ફેબ્રુવારી 17, 2025 2:15 પી એમ(PM)

views 21

ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું

ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું છે. આ પ્રણાલીની ડિઝાઈન અને નિર્માણ કરીને ઈસરોએ માત્ર ટેક્નિકલ કુશળતાને તો પ્રદર્શિત કરે જ છે, પરંતુ આત્મનિર્ભર ભારત સ્પેસ પહેલ અંતર્ગત અંતરિક્ષ ટેક્નોલૉજીમાં આત્મનિર્ભરતાને પણ મજબૂત કરે છે. આ પ્રૉપેલૅન્ટ મિક્સર ભારતીય અં...

ફેબ્રુવારી 17, 2025 2:12 પી એમ(PM)

views 11

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે છે. આજે સવારે શ્રી ધનખડ સૌથી પહેલા ચંદીગઢ પહોંચ્યા હતા. હવાઈમથક પર હરિયાણાના રાજ્યપાલ બંદારુ દત્તાત્રેય, પંજાબના મંત્રી તરૂણપ્રીતસિંહ સોંદ, હરિયાણાના મંત્રી શ્યામસિંહ રાણા સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું હતું. ઉલ્...

ફેબ્રુવારી 17, 2025 2:11 પી એમ(PM)

views 24

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા છે. રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રયાગરાજ જતી બધી વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 16થી ચલાવવામાં આવશે. જ્યારે નિયમિત ટ્રેનો બધા પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત, નવી દિલ્હી રેલ્વે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.