રાષ્ટ્રીય

જાન્યુઆરી 27, 2025 1:58 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 1:58 પી એમ(PM)

views 2

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, “બદલતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, “બદલતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવીર હી છે.” ગુજરાતનાગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં સૌપ્રથમ ઑલિમ્પિક સંશોધનપરિસદને સંબોધતાં શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે આ વિશ્વવિદ્યાલયને બદલતા ભારતનું પ્રતિબિ...

જાન્યુઆરી 27, 2025 1:57 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 1:57 પી એમ(PM)

views 4

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમેગુજરાતના શ્રધ્ધ્ળુઓ માટે ચલો કુંભ ચલે વોલ્વો બસનો આરંભ કરાયો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રધ્ધ્ળુઓ માટે ચલો કુંભ ચલે વોલ્વો બસનો આરંભ કરાયો છે.. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ વોલ્વો બસને આજે કેસરી ઝંડી ફરકાવીને તેનુ પ્રસ્થાન કરાવ્યુંહતું. પહેલી બસમાં 25 જેટલા કાર્યકર્તાઓને સેવા માટે મોકલી આપવામાં આવ્યાં છે.

જાન્યુઆરી 27, 2025 10:06 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 10:06 એ એમ (AM)

views 2

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 2 દિવસ સુધી સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સપ...

જાન્યુઆરી 27, 2025 10:04 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 10:04 એ એમ (AM)

views 2

કેરળના કોઝિકોડમાં થિક્કોડી દરિયા કિનારે ગઈકાલે સાંજે ભારે મોજાની ઝપેટમાં આવવાથી 2 મહિલા સહિત ચાર લોકોના ડૂબવાથી મોત નીપજ્યા

કેરળના કોઝિકોડમાં થિક્કોડી દરિયા કિનારે ગઈકાલે સાંજે ભારે મોજાની ઝપેટમાં આવવાથી 2 મહિલા સહિત ચાર લોકોના ડૂબવાથી મોત નીપજ્યા છે. વાયનાડ જિલ્લાના કલપેટ્ટાથી આવેલા સમૂહના પાંચ સભ્ય આ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા. સ્થાનિક લોકો અને માછીમારોએ તમામ લોકોને બહાર કાઢ્યા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહતો. જ્યારે જી...

જાન્યુઆરી 27, 2025 9:50 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:50 એ એમ (AM)

views 13

હિન્દી સિનેમાના અભિનેતા આમિર ખાને ગઇકાલે ગુજરાતનાં એકતાનગરમાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યુ હતું

હિન્દી સિનેમાના અભિનેતા આમિર ખાને ગઇકાલે ગુજરાતનાં એકતાનગરમાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યુ હતું. તેમણે આસપાસના પરિસરને નિહાળીને આ સ્થળને આધુનિક ગણાવ્યું હતું.. શ્રી ખાને પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો.

જાન્યુઆરી 27, 2025 9:48 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:48 એ એમ (AM)

views 4

પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને આજથી વાહનરહિત ક્ષેત્ર જાહેર કરાયો

ઉત્તરપ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને આજથી વાહનરહિત ક્ષેત્ર જાહેર કર્યો છે. આ નિર્ણય 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસર પર અપેક્ષિત ભીડના યોગ્ય સંચાલન માટે કરાયો છે. ભીડ પર નજર રાખવા તેમજ સંગમ પર ભક્તોના વિશાળ મેળાવડાને નિયંત્રિત કરવા સંકલિત નિયંત્રણ અને આદેશ કેન્દ્રને સક્રિય કરાયું છે. ...

જાન્યુઆરી 27, 2025 9:46 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:46 એ એમ (AM)

views 4

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કેન્દ્ર સરકાર ખેડૂતોના સશક્તિકરણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ.”

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કેન્દ્ર સરકાર ખેડૂતોના સશક્તિકરણ અને વિકાસ માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.” શ્રી ચૌહાણે નવી દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસ પર વિશેષ આમંત્રિત ખેડૂતો સાથે સંવાદ કર્યો અને આધુનિક ખેતી તકનિકના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું, “ખ...

જાન્યુઆરી 27, 2025 9:40 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:40 એ એમ (AM)

views 4

ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા- UCC અમલમાં આવશે

ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા- UCC અમલમાં આવશે. આ અધિનિયમ અમલમાં લાવનારું ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય હશે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, “નિયમોની મંજૂરી અને સંબંધિત કર્મચારીઓની તાલીમ સહિત અધિનિયમ અમલ કરાવવાની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. UCCનો ઉદ્દેશ દરેક નાગરિક માટે સમાન અધિકાર સુનિશ્...

જાન્યુઆરી 26, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:45 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ, UPSના અમલીકરણની સત્તાવાર સૂચના આપી

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ, UPSના અમલીકરણની સત્તાવાર સૂચના આપી છે. સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ રજૂ કરી હતી. આ યોજના આ વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવશે. ગઈકાલે જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે ...

જાન્યુઆરી 26, 2025 7:42 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:42 પી એમ(PM)

views 3

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાતચીત

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના આકાશવાણી ભવનમાં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ખાસ મહેમાનો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં સમાજ માટે અથાક મહેનત કરવા બદલ ખાસ મહેમાનોનો ઉલ્લેખ કર્યો હતો. આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાત...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.