રાષ્ટ્રીય

ફેબ્રુવારી 28, 2025 9:44 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા, ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા, ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ગઇકાલે આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા યોજાયેલ એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ પરંપરાગત દવાઓમાં અગ્રણી તરીકે દેશની વૈશ્વિક સ્થિતિ વધારવામાં આ ક...

ફેબ્રુવારી 28, 2025 9:42 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પ્રતિનિધિમંડળની વાટાઘાટો કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે.રાષ્ટ્રપ્રમુખ વોન ડેર લેયેન ગઈકાલે ભારતની બે દિવસીય મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા, તેમની સાથે 27 યુરોપિયન સંઘમાંથી થી 22 કમિશનરો પણ હતા. EU કોલેજ ઓફ કમિશનર્સની આ પહેલી ભારત...

ફેબ્રુવારી 28, 2025 9:40 એ એમ (AM)

views 20

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાન ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે.આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને 1930માં તેમને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે, આજે દેશમા...

ફેબ્રુવારી 27, 2025 8:22 પી એમ(PM)

views 22

દિલ્હી વિધાનસભાની જાહેરહિસાબ સમિતિ અગાઉની AAP સરકારની આબકારી નીતિ પરના CAG રિપોર્ટની તપાસ કરશે

દિલ્હી વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ગત AAP સરકારની આબકારી નીતિ પરના CAG રિપોર્ટની તપાસ કરશે. CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2021માં લાગુ કરાયેલી શરાબ નીતિથી સરકારી તિજોરીને બે હજાર કરોડ રૂપિયાથી વધુનું મહેસૂલ નુકસાન થયું હતું. ભાજપના અનેક ધારાસભ્યોએ આ મામલે તપાસ અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માં...

ફેબ્રુવારી 27, 2025 8:21 પી એમ(PM)

views 27

વેપાર અને રોકાણ વધારવા માટે અન્ય દેશો સાથે, દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે ભાર મૂક્યો

નવી વૈશ્વિક વ્યવસ્થામાં વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારતે અન્ય દેશો સાથે તેના દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે ભાર મૂક્યો હતો.કેન્દ્રીય નાણાંમંત્રીએ અહીં નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરકાર આ પડકારજનક સ...

ફેબ્રુવારી 27, 2025 8:19 પી એમ(PM)

views 13

વકફ પર સંસદની સંયુક્ત સમિતિ દ્વારા સૂચવેલા ફેરફારોને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી

સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી દ્વારા, તાજેતરમાં સૂચવવામાં આવેલા વક્ફ સુધારા બિલમાં ફેરફારોને, કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બિલ સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં ચર્ચા અને પસાર માટે રજૂ કરવામાં આવશે. તેમાં 19 ફેબ્રુઆરીના રોજ ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળ...

ફેબ્રુવારી 27, 2025 8:18 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રીએ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી

પ્રયાગરાજ મહાકુંભ 45 દિવસ પછી મહાશિવરાત્રીના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત થયું. વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં, ભારત અને વિશ્વભરના 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. આ કાર્યક્રમની સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી. પ્રધ...

ફેબ્રુવારી 27, 2025 2:22 પી એમ(PM)

views 18

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ...

ફેબ્રુવારી 27, 2025 2:11 પી એમ(PM)

views 12

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહ યોજાશે

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહ યોજાશે. આ સમારોહમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન બદલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરાશે.આ પુરસ્કારોને પ્રાણી મિત્ર પુરસ્કાર અને જીવ દયા પુરસ્કાર એમ બે પ્રાથમિક શ્રેણીમાં વહેંચવામાં આ...

ફેબ્રુવારી 27, 2025 2:03 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં ભારતરત્ન નાનાજી દેશમુખની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં સતના જિલ્લાના ચિત્રકૂટમાં ભારતરત્ન નાનાજી દેશમુખની 15મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દીનદયાળ સંશોધન સંસ્થાન દ્વારા દીનદયાળ પરિસર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ પણ હાજર રહેશે. દીનદયાળ સંશોધ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.