રાષ્ટ્રીય

ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રીએ મહાકુંભમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડુબકી લગાવીને ગંગા પૂજન કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી.આ પહેલા મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હોડીમાં સવારી પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી પર પૂજા-અર્ચના કરી હતી.મોદી સાધુ-સંતો સાથે મુલાકાત કરે તેવી પણ શક્યત...

ફેબ્રુવારી 5, 2025 2:16 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 2:16 પી એમ(PM)

views 13

દિલ્હીમાં સલામતીના સઘન બંદોબસ્ત વચ્ચે સવારે અગિયાર વાગ્યા સુધી 19.95 ટકા મતદાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 19.95 ટકા મતદાન નોંધાયું. 70 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.બેઠક મુજબ, મધ્ય દિલ્હી જિલ્લામાં 16.46 ટકા મતદાન નોંધાયું છે જ્યારે પૂર્વ દિલ્હીમાં આ ટકાવારી 20.03 ટકા નોંધાઈ છે.નવી દિ...

ફેબ્રુવારી 5, 2025 11:17 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 11:17 એ એમ (AM)

views 3

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. વરુણે ૧૪ વિકેટ લીધી હતી, જેમાં તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ૫ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રાજકોટમાં પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. તેના શાનદાર બોલિંગ પ્...

ફેબ્રુવારી 5, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 11:00 એ એમ (AM)

views 4

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ, એમપીસીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે.

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ, એમપીસીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે. આ બેઠક શુક્રવાર સુધી ચાલુ રહેશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા શુક્રવારે સવારે વ્યાજ દરો પર MPC ના નિર્ણયોની જાહેરાત કરશે. નવા નિયુક્ત RBI ગવર્નરની અધ્યક્ષતામાં આ પહેલી બેઠક હશે. હાલમાં, બેંકે ફેબ્રુઆરી 2023 થી રેપ...

ફેબ્રુવારી 5, 2025 10:47 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 10:47 એ એમ (AM)

views 1

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે “જલ લાવે ધન-ધાન્ય” થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે "જલ લાવે ધન-ધાન્ય" થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, વોટરશેડ વિકાસ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાનો હેતુ ધરાવતી આ જન સંપર્ક ઝુંબેશ 26 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદે...

ફેબ્રુવારી 5, 2025 10:29 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 10:29 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ ગોવિંદ મોહન, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગયા મહિને યોજાયેલી સમીક્ષા બેઠકમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓન...

ફેબ્રુવારી 5, 2025 9:52 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 9:52 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજર રહેશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પૂજા કરશે....

ફેબ્રુવારી 5, 2025 9:42 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 9:42 એ એમ (AM)

views 9

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લોકસભાએ સ્વીકાર્યો

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લોકસભાએ સ્વીકાર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જવાબ પછી ગઈકાલે ધ્વનિમત દ્વારા આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આભાર પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા, પ્રધાનમંત્રી બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને મજબૂત કરવા માટે સરકારની પ્...

ફેબ્રુવારી 5, 2025 9:27 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 9:27 એ એમ (AM)

views 4

ભારતીયોને લઈ જતું એક અમેરિકન લશ્કરી વિમાન આજે ભારત પહોંચશે.

ભારતીયોને લઈ જતું એક અમેરિકન લશ્કરી વિમાન આજે ભારત પહોંચશે. ભારતીયોને પરત લઇને આવતી ફ્લાઇટ અંગે નવી દિલ્હીમાં યુએસ દૂતાવાસના પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઇમિગ્રેશન કાયદા કડક કરી રહ્યું છે અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને પરત તેમના દેશ મોકલી રહ્યું છે. યુએસ એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમ...

ફેબ્રુવારી 5, 2025 9:01 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 9:01 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરીકોને મતદાન કરવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરીકોને મતદાન કરવા અનુરોધ કર્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાનીના મતદારોને આજે મતદાન કરીને લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા અપીલ કરી છે. તેમના સંદેશમાં, શ્રી સક્સેનાએ કહ્યું કે, મતદાન એક અવાજ છે, અને તે શહેરના લોકોને દિલ્હીને તેઓ જે ર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.