રાષ્ટ્રીય

ફેબ્રુવારી 7, 2025 2:46 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:46 પી એમ(PM)

views 3

CRPFના મહાનિર્દેશક, જી.પી. સિંહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે

CRPFના મહાનિર્દેશક, જી.પી. સિંહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે છે. તેમણે આજે સરહદી જિલ્લામાં રાજૌરી સ્થિત ફોર્સના કેમ્પની મુલાકાત લીધી. અમારા પ્રતિનીધીના અહેવાલ મુજબ, શ્રી સિંહે જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કાલાકોટ ઉપરાંત કોપરા ખાતે નવા બનાવાયેલ કા...

ફેબ્રુવારી 7, 2025 2:43 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:43 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે શ્રી ચૌપાલ એક સમર્પિત રામ ભક્ત હતા, જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.પ્રધા...

ફેબ્રુવારી 7, 2025 2:42 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:42 પી એમ(PM)

views 4

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગઈકાલે માહિતી આપી કે, નાણાકીય વર્ષ 2023-24માં 4 કરોડ 45 લાખ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સંગઠનમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે ...

ફેબ્રુવારી 7, 2025 4:13 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 4:13 પી એમ(PM)

views 4

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હોવાની ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોલિસી રેટ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી, રેપો રેટ 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થયો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ, આજે આ જાહેરાત કરી હતી. રેપો રેટમાં આ ઘટાડાને કારણે લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઘટશે. સંજય મલ્હોત્રાએ, ત્રણ દિવસની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ ...

ફેબ્રુવારી 7, 2025 2:39 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:39 પી એમ(PM)

views 4

આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા સુધારણા માટે સરકાર કાર્યરત હોવાનું લોકસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે .પી. નડ્ડાએ જણાવ્યું

સરકાર આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપી રહી રહી છે. લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આ મુજબ જણાવ્યું. અગાઉ, પૂરક પ્રશ્નોના જવાબ આપતાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષો...

ફેબ્રુવારી 7, 2025 2:37 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:37 પી એમ(PM)

views 6

શ્રીલંકા દ્વારા 97 માછીમારોની ધરપકડ કરવાના વિરોધમાં વિપક્ષના સાસદોએ સંસદ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ

શ્રીલંકા દ્વારા તમિલનાડુના માછીમારોની અટકાયતના મુદ્દા પર આજે અનેક વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડીએમકેના સાંસદો દયાનિધિ મારન, કનિમોઝી અને એ રાજા, કોંગ્રેસના સાંસદો હિબીડેન, આરજેડી નેતા મનોજ ઝા, સીપીઆઈના પી. સંતોષ વિરોધ કરી રહેલા સાંસદોમાં સામેલ હતા. મીડિયા સાથે વાત કરતા, કનિમોઝીએ કહ્યુ...

ફેબ્રુવારી 7, 2025 10:05 એ એમ (AM) ફેબ્રુવારી 7, 2025 10:05 એ એમ (AM)

views 4

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર એલિસ વાઝે ગઈકાલે જણાવ્યું હતું કે 70 વિધાનસભા મતવિસ્તારોના ફોર્મ 17C સહિત ચૂંટણી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન ચૂંટણી પંચના કેન્દ્રીય નિરીક્ષક, ઉ...

ફેબ્રુવારી 7, 2025 10:04 એ એમ (AM) ફેબ્રુવારી 7, 2025 10:04 એ એમ (AM)

views 4

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે. શ્રી પટેલ આજે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. તેઓ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કર...

ફેબ્રુવારી 7, 2025 10:03 એ એમ (AM) ફેબ્રુવારી 7, 2025 10:03 એ એમ (AM)

views 3

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે એક ડિજિટલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે એક ડિજિટલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સક્ષમ અધિનિયમ છે. ગયા વર્ષે પહેલી જુલાઈના રોજ દેશભરમાં નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હતા જ...

ફેબ્રુવારી 7, 2025 10:01 એ એમ (AM) ફેબ્રુવારી 7, 2025 10:01 એ એમ (AM)

views 4

પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગઈકાલે પ્રયાગરાજ પહોંચ્યું અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગઈકાલે પ્રયાગરાજ પહોંચ્યું અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. ઉત્તરપ્રદેશ માહિતી વિભાગે જણાવ્યું હતું કે ભક્તોએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર ધાર્મિક વિધિઓ કરી અને પ્રાર્થના કરી. સમૂહ સાથે આવેલા મહંત રામનાથે જણાવ્યું હતું કે આ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.